SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર-તત્વજ્ઞાનની અપેક્ષાએ જ્ઞાની પુરૂની દ્રષ્ટિએ તે એકજ તત્ત્વ આવીને ઉભું રહે તેમાં કાંઈ ભેદ ભાવ હેતે નથી. તે નીચેના ન્યાયથી ખાત્રી થાશે. ઉપરના તમામ પ્રશ્નનેને સાર નીચેનાં ટુંક લખાણ પરથી જાણ લેશે. સત્યાર્થ સાગરમાં કહ્યું છે કે ર જોઉં અને તીર્થ, મોક્ષે ફિર નિપ્રદા” તીર્થમાં ભમવાથી મોક્ષ નથી, પણ મેક્ષ તે ઇંદ્રિયને નિગ્રહ કરવામાં છે. એટલે ઇન્દ્રિયને નિગ્રહ કરવાથી મેક્ષ મળે છે. વળી તેજ ગ્રંથમાં કહ્યું છે કે – शील तीर्थ संयम यात्रा, शुभलेस्या जल न्हाय, રથા જૂના જાદી, નિનવર સૂત્ર માંદ III શીલ બ્રહ્મચર્યરૂપી તીર્થ, સંયમરૂપ જાત્રા, શુભ લેસ્યારૂપી જળમાં સ્નાન કરવું, દયારૂપી જા અને પૂજા સૂત્રમાં તિર્થંકર મહારાજે કહેલ છે. અને પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પહેલા સંવર દ્વારમાં દયાનાં નામ કહ્યાં છે તેમાં બોલ ર૬ મે વિશુદ્ધિ વિશેષે શુદ્ધિ-બેલ ૪૭ મે એટલે યજ્ઞબેલ પપ મારવા ખાઈ બેલ પદ મે પવિત્ત પવિત્રતા--આ સર્વે દયાનાં નામ છે. तस थावर सब भूय खेम करी एसा भगवती अहिंसा. દયા-અહિંસા કેવી છે તે કે ત્રસ, સ્થાવર સર્વ પ્રાણ ભૂતની શ્રેમની રક્ષાની કરનારી એવી અહિંસા ભગવતી તીર્થકર મહારાજે કહી છે. આને પરમાર્થ એ છે કે અહિંસા એજ જણ એજ તીર્થની પવિત્રતા વગેરે કહેલ છે. અને ઇતિહાસ પુરાણમાં પણ એજ કહ્યું છે કે -શ્લેક अहिंसा परमो धर्म स्तथाऽहिंसा परमो तपः; अहिंसा परम ज्ञानं, अहिंसा परमं पदं ॥ १ ॥ अहिंसा परमं दानं, अहिंसा परमो दमः, દં ાર વરૂ, તથાપિ પરમં પર્વ છે ૨ અહિંસા એજ પરમ ધર્મ છે, પરમ તપ છે, પરમ જ્ઞાન છે, પરમ પદ પણ અહિંસાજ છે. અહિંસા એજ પરમ દાન, પરમ દમ અને પરમ યજ્ઞ પણ અહિંસાજ છે, અહિંસાથીજ પરમ પદની પ્રાપ્તિ થાય છે. ( બસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy