________________
અહિંસામાંજ તમામ ધર્મનું સ્વરૂપ સમાયેલું છે.) માટે મહાભારતના અનુશાસન પર્વના ૧૧૬ મા અધ્યાયમાં કહ્યું છે કે એમાં સર્વ મૂખ્યો અને મહાભારતના શાંતિ પર્વના ૧૬૦ માં અધ્યાયમાં ભીમે યુધિષ્ઠિરને કહ્યું છે કે પવિત્ર રમઃ ૫ એટલે સર્વ પ્રાણિ ભૂત પર દયા રાખવી. સર્વને અભયદાન દેવું, અને ઇન્દ્રિયનું દમન કરવું એજ પરમ પવિત્રતા છે. (પ્રમાણુ સહસ્ત્રી શ્લેક ૧૬૩-૧૯પમાં)
ચાણકય નીતિ દર્પણમાં અધ્યાય ૧૭મે શ્લેક ૧૨મે કહ્યું છે કે – જ્ઞાને પુરિ તુ મને. એટલે જ્ઞાનસે મુક્તિ હતી હૈ, છાપા તિલકાદિ ભૂષણ સે નહીં. If
અધ્યાય મે લેક ૧૦મે કહ્યું છે કે – ન માર વિના સિદ્ધિ; સ્તમાન્ માવો કારણ આત્માની શુદ્ધ ભાવના વિના આત્માની પવિત્રતા વિના સિદ્ધિ નથી. તેટલા માટે શુદ્ધ ભાવનાની જરૂર છે. શુદ્ધ ભાવના એજ આત્માની પવિત્રતા છે ને તેથી જ મુક્તિપદની પ્રાપ્તિ છે.
પ્રશ્ન ૧૦૮ મું–શ્રી ઉત્તરાધ્યયનના ૧૨ માં અધ્યયનમાં યજ્ઞ વિષે કહેલી ૪૪ મી ગાથા-તથા તીર્થ સ્નાન વિષેની ૪૬ મી ગાથા સંબંધી હર્મન જેકેબી શું જણાવે છે. ?
ઉત્તર
"Penance is my fire ; life my fireplace right exrtion ismy sacrificial ladle; the body the dried cowdung ; Karman is my fuel ; self contri, right exertion and tranquility are the oblations, praised by the sages which I offer."
પ્રાયશ્ચિત મારી સગડી છે જીદગી મારી બળીદાનની જગે છે, બરે શ્રેમ મારો બળીદાનને કડછે છે; દેહ સુકાયેલ છાણું છે, કર્મ મારૂં બળતણ છે; પિતાના મનને પિતાના કાબુમાં રાખે, ખરો શ્રમ અને શાંતિ તે એવા બળીદાને છે કે જે ડાહ્યા પુરૂએ વખાણ્યા છે, આ બળીદાને હું આવું છું.
"The law is my pond ; celibacy my holy bathing place, which is not turbid and throughout is clear for the soul; there I make oblations; pure, clean and thoroughly cooled ; I get rid of hatred (or impurity)." .
કાયદા કાનુન મારૂં તળાવ છે; બ્રહ્મચર્ય તે મારી પવિત્ર હોવાની જગો છે જેની અંદર મેલ નથી અને આત્માને માટે તમામ રીતે સ્વચ્છ છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org