________________
मुसंवुडा पंचहिं संवरेडिं, इह जीवियं अणवकंखमाणा; वोसह काया सुइचत्तदेहा, महाजयं जयइ अनसिद्धं ॥४२॥
અહો બ્રાહ્મણે સાંભળેય, કાય, જીવની રક્ષા કરવી, મૃષાવાદ બોલે નહિ, અદત્તાદાન લેવું નહિં, સ્ત્રી પરિગ્રહ, માન, માયાને ત્યાગ કરે અને ઇન્દ્રિયને વશ રાખીને વર્તવું (૪૧) પાંચે આશ્રવ જેણે રૂધ્યા છે. આ સંસારમાં જીવિતની યાચના પણ કરતું નથી, જેણે પિતાના દેહનો (મમત્વને) ત્યાગ કરેલે છે, જે નિર્મળ વૃત્તિથી રહે છે, અને દેહને કોઈ અતિચારને દેષ લાગવા દેતું નથી, એ મુનિ, (કર્મરૂપી) મહા યજ્ઞમાં વિજ્ય મેળવે છે. (કઈ પ્રતેિમાં ત્રણÉ) છે. એટલે એવા શ્રેષ્ઠ મુનિ, શ્રેષ્ઠ યજ્ઞના કરવાવાળા હોય છે.
પ્રશ્ન ૧૦૬ મું– એ સાંભળીને બ્રાહ્મણ બોલ્યા કે-ગાથાके ते जोई केव ते जोईठाणं, का ते मुया किं च ते कारिसंग, ए हायते कयरा संति भिक्खू , कयरे ण होमेण हुणासि जोई ॥४३॥
હે સાધુ ! તમારે અગ્નિ કેવો છે ? તમારે અગ્નિ કુંડ કે છે.? અગ્નિમાં ઘી હોમવાને તમારે ચાટ કે છે ? તમારાં ઈશ્વન (છાણું) કેવાં છે ? આ સર્વ વસ્તુઓ વિના યજ્ઞ શી રીતે થઈ શકે ? તમે અગ્નિમાં હોમ હવન શાને કરે છે ? આ પ્રકારે બ્રાહ્મણેએ મુનિ પ્રત્યે પ્રશ્ન કર્યું
ઉત્તરમુનિ પ્રશ્નનો ઉત્તર આપે છે.-ગાથાतवो जोइ जीवो जोइठाणं, जोगाच्या सरिरं कारिसंग; कम्मं पहा संजम जोगसंति, होमं हुणामिइ सिणं पसत्थं ॥४४॥
તપ મારો અગ્નિ છે, જીવ અગ્નિ કુંડ છે. મન વચનને શુભ વ્યાપાર (શુદ્ધ આચરણ) એ મારો ઘી હોમવાને ચાટે છે, શરીર ઈશ્વન રૂપ છે, અને કર્મ તેમાં બળે છે. સપ્ત દશ વિષે સંયમ વેગે અને શાન્તિ જેની પંડિત પુરૂષ સ્તુતિ કરી ગયા છે. તેને હું હોમ હવન કરું છું.
આ પ્રમાણે જૈન ધર્મમાં યજ્ઞ, હવન, હેમ, વગેરે કરવાનું સૂત્ર પાઠથી જણાવ્યું અને તીર્થ સ્નાનાદિક વિષે પણ જન શાસ્ત્ર અને અન્ય શાસ્ત્રના દાખલા દલીલથી સારી રીતે પ્રથમ કહેવામાં આવી ગયું છે.
પ્રશ્ન ૧૦૭ -યજ્ઞ અને તીર્થ સ્નાન સંબંધીમાં જન શાસ્ત્ર અને અન્ય શાસ્ત્રને મુખ્ય હેતુ શું છે તે જણાવશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org