________________
૩૮૦
ઉત્તર—તેજ ઠેકાણે ભગવતીજીમાં કહ્યુ` છે કે-અનુત્તર વિમાનના દેવતા અવધ જ્ઞાનનાં વિશિષ્ટ ભાવથી મને દ્રવ્યની વણા જાણે દેખે. તે વા ન દેખે એટલે એમ જાણે જે એ સિદ્ધ થયા ઈત્ય:
પ્રશ્ન ૧૦૮ મુ—જિન નહિ પણ જિન સરીખા વગેરે શબ્દ એક ગણધરનેજ લાગુ થાય કે બીજા સાધુઓને લાગુ થાય ખરા ?
ઉત્તર—ઠા. ઠા. ૩જે-ઉ. ૪થે-ચાવીસમાં શ્રીમહાવીર ભગવ'તને ૩૦૦ ત્રણસે', ચૈદ પૂર્વી જિન નથી પણ જિન સરીખા-કેવળી સરીખા ( શ્રુતકેવળી ), સર્વાં અક્ષર સની પાતી-સવ અક્ષરના અનુજોગના જાણુ, જિન કેવળીની પરે અવિતત્ય- સત્ય વ્યાકરણ પ્રશ્નનાં કહેનાર, એઢવી ઉત્કૃષ્ટી ૧૪ ચૈાદ પૂર્વાંધારીની સ'પદા થઈ, એમ કહ્યું છે. અને તેમનાં ગણધર ૧૧ અગ્યાર કહ્યા છે. આ ઉપરથી ચૈાદ પૂર્વીને પશુ ગણધરનાં શબ્દ લાગુ છે.
અને ઉજવાઇ સૂત્રમાં પણ શ્રીભગવંત મહાવીર દેવના સમર્ચે સાધુના અધિકારે પણ અજિણા જિણા સંકાસા વગેરે સ શબ્દ કહ્યા છે.
અને હા. ઠા. ૪થે બાવીસમાં અરિષ્ટ નેમિ ભગવ'તને ચારસે' ૪૦૦, ચૌદ પૂર્વી જિન નથી પણ જિન સરીખા, સ` અક્ષર સનીપાતી વગેરે ઉપર કહ્યા પ્રમાણે તમામ એલ સરખા કહ્યા છે.
આ ઉપરથી એમ જણાય છે કે ગણધરના દરજ્જાના તેના તઢાવડના ગુણવાળા ખીજા સાધુઓ હોય છે ખરા એમ જણાય છે.
ઇતિ શ્રી પરમ પૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત “શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા”–ઉત્તરાદ્ધ –ભાગ ૮ મા સમાપ્તઃ
Jain Education International
業
For Private & Personal Use Only
www.jainelibrary.org