________________
૩૭
પ્રશ્ન ૧૦૪ મુ—અહીં હેતુ પાંચ કહ્યા છે ને વ્યાખ્યા ચારની આવે છે તે તે વિષે શુ' સમજવુ' ?
ઉત્તર-હેતુ તે મૂળ જે પાંચ કહ્યા છે તેજ છે, પેલે જાણવાન ૧, બીજો દેખવાના ૨, ત્રીજો મુઝવાના ૩, ચાથા સન્મુખ થવાના ૪, ને પાંચમા તત્ મરણે મરવાના ૫. આ પાંચ હેતુ, એક વચને ને બહુ વચને ચાર ખેલ ઉપર ઉતાર્યા છે, તેમાં પેલા ખેલ હેતુના અાણુના મિથ્યા ષ્ટિના, અજ્ઞાન મરણે મરવાના ૧,−અને બીજો ખેલ હેતુના જાણુને અવૃત્તિ સમક્તિ દૃષ્ટિના છદ્મસ્ત મરણે મરવાના ૨, ત્રીજો મેલ છઠા ગુણસ્થાનવાળા અવધિ જ્ઞાનીના તેને ચિહ્નાદિ હેતુએ જાણવાની જરૂર નહ પણ મેક્ષ સાધનનું સ્વરૂપ ન જાણે દેખે ઇત્યાદિ છમસ્ત મરણે મરવાના ૩,-અને ચાચા ખેલ હેતુ વિના-ચિહ્ન વિના જાણનારા કેવળી મહારાજના કેવળી મરણે મરવાના ૪. એ ચાર ખેલ ઉપર પાંચ હેતુની વ્યાખ્યા ભગવંતે જણાવી છે. ઈત્ય :
પ્રશ્ન ૧૦૫ સુ’—શ્રાવકને કોઇ ઠેકાણે ધર્માચાર્ય કહ્યા છે ?
ઉત્તર—ઠા. ઠા. ૪થે-ઉ. ૩જે-ચાર પ્રકારના ધર્માચાર્ય કહ્યા છે, તેમાં ટીકાકારે તથા ભાષ્યમાં પ્રતિમાષક શ્રાવકને ધર્માચાર્ય કહ્યા છે. જીએ-બાખૂવાળા છાપેલા ઠાણાંગનાં પાને ૨૮૨માં મધ્યે.
પ્રશ્ન ૧૦૬ મુ’—ડા. ઠા. ૪થે-ઉ. ૩જે-તથા રાયપ્રશ્રેણી સૂત્રમાં કહ્યું છે કે-મનુષ્ય લેાકમાંથી મનુષ્યની ગંધ દેવતાને ચારઅે પાંચસે જોજન ઉંચી જાય છે; માટે દેવતા આવતા નથી એમ કહ્યુ', અને પદ્મવણા પદ ૧૫મે -ધ્રાણે દ્રિયના વિષય નવ જોજનના કહ્યો તેનું કેમ ?
ઉત્તર---ઢા. ઠા. ૪થે-ઉ. જીજે-ટીકામાં નવ જોજનના વિષય જે કહ્યો છે તે ઉદારીક શરીર આશ્રી કહ્યો છે-વળી શ્રોતે'દ્રિયના વિષય ૧૨ જોજનના છે તે વિમાનને વિષે દેવતા ઘટાના નાદ લાખ જોજન છેટેથી સાંભળે છે માટે ૧૨ જોજન કહ્યું તે ઉદારીક શ્રી સંભવે છે.—
પ્રશ્ન ૧૦૭ મુ—ઠા. હા. ૧૦મે છદ્મસ્થ દશ બેલ સ ભાવે ન જાણે ન દેખે કહ્યું તેમાં દશમા ખેલ, આ જીવ સવ દુઃખનો અંત કરશે અથવા નિહ કરે એવું ન જાણે ન દેખે કહ્યું. અને ભગવતીજી સ. ૧૪મેઉ. ૭મે–અનુત્તર વિમાનનાં દેવતા ત્યાં રહ્યા થકા ભગવત તથા ગૌતમનાં સિદ્ધ થવાનાં ભાવ જાણે દેખે કહ્યુ છે. તે કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org