________________
૪૫૮
જણાવ્યું છે કે-રેવતીએ એ કપાત પક્ષીના કરેલા પાક-તે મહાવીર કહે મારે ન ક૨ે પણ બિલાડીએ મારેલા કુકડાના જે પાક કરેલા છે તે માટે કલ્પે. આવા અર્થ કર્યાં છે.
સંવત્ ૧૯૭૪ ની સાલનું અમારૂં' 9 સાત ઠાણાનું ચામાસુ` શ્રી પાલણપુર હતુ, ત્યારે ત્યાંના ન્યાયાધીશ પાસેથી ઇંગ્લિશ ઉષાસક દશાંગના તરજુમા વંચાવતાં ભગવતીજીના પન્નરમાં સતકમાં ઉપરની બીના આવતા ન્યાયાધીશ ડુંગરશી ભાઈને શ'કા ઉત્પન્ન થવાથી તે વાક્યના સમાધાન માટે જુની ડીક્ષનેરીમાંથી શેાધન કરતાં જણાયું કે-કપાતના અથ બીજોર્ અને કકુંડના અથ ભુરૂ કાળુ થાય છે; માટે ખીજોરા પાક ભગવત માટે બનાવેલા ન લેવા અને કાળા પાક લેવા, તે નિષિ છે; માટે આ અથે બરાબર છે; એમ તેમનુ કહેવુ થયુ` હતુ`. આ સૂત્ર જ્ઞાનની ખુબી ડીક્ષનેરીના શબ્દો તે બુકની અંદર પડખે માનમાં ટાંકી લીધેલા છે કે જેથી તે મુક વાંચનારાને શ કા ઉત્પન્ન થાય નહિ. વિશેષ સમજુંતિને માટે જીઆ લાલાજીવાળા ભગવતીજીના પાને ૨૧૨૩ મે × ચોકડીવાળી કુટનેટ.
પ્રશ્ન ૫૯ મું—લાલાજીવાળા ભગવતીજીમાં કુટનેટમાં શુ કહ્યું છે? તે જણાવશે ?’
ઉત્તર-ઉપરનાં ચાલતા અધિકારની કુટનેટમાં એમ જણાવે છે કે ચઢાં પર કપાતકા અર્થ, કપાત જસે આકારવાલે બીજોરકા ફૂલ જાનના કાંકિણુ સ્વધર્મ પનાસે ઇસે ગ્રહણ કિયા હૈ. ઔર કુકકુડ માંસકા અર્થ કાલેકા ગિર જાનના. માંજારકા કિતનેક વાયુ. વિશેષ અર્થ કરતે હૈં ઉસકા ઉપશમ કે લિયે બનાયા હુવા; ઔર કિતનેક માર એક થનસ્પતિ વિશેષ માનતે હૈં ઇસલિયે ઇસ વનસ્પતિ વિશેષ સે બનાયા હુવા.
અહિંયાં કપાતના અથ શ્રીજેરૂ, અને કુકડાના અર્થ કહેછુ અને માંસના અર્થ તેના ગિર-દળ-ગર્ભ અને “માંજારનો અ વાયુના રોગ તથા વનસ્પતિની જાતિ જણાવી છે.
' ', ',
પ્રશ્ન ૬૦ મુ—અહિંયાં કેઇ એમ કહે કે-માળવા દેશમાં ભુરા કછુતરને કેહલા કહે છે અને શબ્દ કોષમાં કમ્રુતર કમાતનુ નામ છે, એટલે કપાત શબ્દે કબુતર અને કબુતર રાખ્યું કેહલા કહેતાં કાલા પાકને ઉપરના શબ્દ લાગુ તે નહિ થાય ?
Jain Education International
-
ઉત્તર-—માળવામાં જેમ ભુરા કબુતરને કહલા કહે છે, તેમ કેહલા જાતની વનસ્પતિ પણ એક મોટા ફળને નામે પ્રસિદ્ધ છે અને ટીકાકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org