________________
૪૫૭
પ્રશ્ન પણ સુ'—આ વિષે ટીકાકાર શું જણાવે છે ? ઉત્તર-ટીકાકાર આ પ્રમાણે જણાવે છે કે
दुबे कबोया इत्यादि श्रूयमानामेवार्थ के चिन्मन्यते । अन्येत्याहुः । कपोतकः पक्षि विशेषः तद्व द्वीफले वर्णसात् । ते कपोत कूष्मांडे स्वेपोत तेचते शरीरे वनस्पति जीव देहत्वात् कपोतक शरीरे अथवा कपोतक शरीरे इव धूसर वर्ण साधर्म्यात् एत कपोतक शरीरे २ कुष्मांड फले एवते उपस्कृ ते संस्कृते ।। तेहिंनो अठोत्ति । बहु पापत्वात् । परिआसिएत्ति । परिवासिए ह्यस्तन मित्यर्थः । मज्जार कडए इत्यादि रपि केचित् श्रयमाण मेवा मन्यते ।। अन्येवाहुः मार्जा रोवायु विशेषः तदुपू शमनाय कृतं संस्कृतं मार्जार कृतं अपरेत्याहु मज्जरो विरालिकाभिधाना वनस्पति विशेष स्तेन कृतं भावितं यत तथा किं तदित्याह । कुकुट मांसकं बीजपूरकं ટાઢે દારાદિત્તિ । નિવધત્યાદ્વિતિ ।
અહિંયાં ટીકામાં એમ જણાવે છે કે એ કપાતક શરીર સરીખા એટલે કપાત પંખીના શરીર સરખા વરણવાળા એ કુષ્માંડ ફળ મે કેળાના ફળએટલે ભુરા કોળાના ફળના પાક મારા માટે કરેલો છે તે મારે ન ક૨ે તે લઇશ નહિ, અને તેમના ઘરને વિષે અન્યને માટે વાયુ હઠાવવાને બીજોરાના પાક કર્યાં છે તે મારા માટે લાવજે એમ સિંહા અણગારને ભગવંતે કહ્યુ' છે; એવા ભાવ ટીકામાં જણાય છે, તથા એમ પણ જણાય છે કે-બિરાલિકા નામની વનસ્પતિ અને બીજોરાના ગર્ભ સાથે કરેલા ઔષધીના પાક તે નિંદ્ય હાવાથી મારે આહાર કરવા ચેાગ્ય છે તે લાવજે. ઋત્ય
પ્રશ્ન ૫૮ મુ’· —આ ઉપરના શ’કાવાળાં વાકય માટે–કપાત-માંજારને કુકકુડ માંસ આ ત્રણ શબ્દ માટે કઇ વિપરીત અર્થે તે કરતું નથી ના ? અને જો કરતું હોય તો કેવી રીતે કરે છે ? અને તેના ખુલાસો કેવી રીતે સમજવા ? તે તમામ પ્રગટ કરવા જરૂર છે.
ઉત્તર--તે સાંભળે-સૂત્રનુ` રહશ્ય તે સમષ્ટિજ જાણે. બાકીને તા જેવુ' ભાસે તેવુ' લખે તે ઉપર લાંએ વિચાર નહિ કરતાં શ્રી નંદીજીના વાકયનું સ્મરણ કરવુ .
..
ડોકટર હારલનલે ઉપાસક દશાંગ સૂત્રનુ ઇંગ્લિશમાં ભાષાંતર કર્યું છે તેમાં ગોશાળાના અધિકાર માટે શ્રી ભગવતીજી સૂત્રનુ` ૧૫ પન્નરમુ સતક આખુ` ઇંગ્લિશમાં દાખલ કર્યુ` છે, તેમાં ઉપરની ત્રણ બાબતમાં એમ
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org