SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ થયા ખાદ અણુવ્રતની ભાવના થાય, પછી મહાવ્રત અંગીકાર કરે, પછી અપ્રમત્ત થઇ શ્રેણીની ધારાએ ચઢે, જેમ જેમ ગુણ શ્રેણીએ ચડતા જાય તેમ તેમ માહનીય કર્મીની પ્રકૃતિના વિનાશ થતેા જાય, અને જ્યારે મેહનીય કમની અઠ્ઠાવીશે પ્રકૃતિને ખપાવી મેહ રૂપી મહા મલને ક્ષય કરે ત્યારે તેની સાથે જ્ઞાનાવરણીય, દનાવરણીય અને અંતરાય એ ત્રણે કર્મની પ્રકૃતિના એટલે ચારે કના-ઘન ઘાતી કનો નાશ કરે, ઘાતીયા કુમના નાશ થયા કે એકજ સમયમાં કેવળ ન્યાતિ પ્રગટે. વૈકલેક પ્રકાશિત અનત સુખની રાશીના ભુકતા થાય, અને છેવટે સકર્મીને નાશ કરી પરમ પદ જે મોક્ષ પદને મેળવી મહાદેવની પદવીને પામે અને લોકના અગ્ર ભાગે નિવાસ કરે. એ પદ પ્રાપ્ત કરવાને માટે અહે। ભવ્ય જીવા ! તમે પણ નિત્ય વંદન કરશે અને તેવા ગુરુને પ્રગટ કરી તે પદને મેળવે. ૨૯૨ પ્રશ્ન ૪૫ મુ—ચારિત્રની સોળ કળા સૌ કેઇ સમજી શકે તેવી રીતે જણાવશે ? ઉત્તર——સાંભળે!–ચારિત્રની પહેલી કળા, અનંતાનુબંધીની ચોકડીને ગઠી ભેદ કરે તે ચાકડી ખપાવે. આ ચોકડી ચારિત્રને આવરણ કરનારી અને સમિતને અટકાવનારી ઢાવાથી તેને નાશ થયે પહેલી કળા પ્રગટી. કળા ૨જી—બીજી કળાએ મિથ્યાત્વ ટાળે-અજ્ઞાન રૂપી અધકારને નાશ કરે. કળા ૩ અસકિતને પ્રકાશ કરે બીજના ચંદ્રની પેઠે ત્રીજી કળા પ્રગટે. કળા ૪ થી---ચેથી કળાએ, આત્મિક જ્ઞાન પ્રગટે. કળા પ મી-પાંચમી કળાએ, અણુવ્રત-દેશ વિરતિ શ્રાવકપણું પામે કળા ૬ ઠ્ઠી છઠ્ઠી કળાએ, મહાવ્રત–ચારિત્ર ગુણ પ્રગટે. કળા છ મી—સાતમી કળાએ, અપ્રમતપણે ધર્મ ધ્યાનની ધારા પ્રગટે. કળા ૮ મી—આઠમી કળાએ, શ્રેણીધારા-ગુણશ્રેણી-ક્ષપક શ્રેણીએ ચડે. કળા ૯ મી—નવમી કળાએ, શુકલ ધ્યાનની ધારા પ્રગટે. કળા ૧૦ મી—દસમી કળાએ, અવેન્રી થઈ સવ લેાભના ત્યાગ કરે. કળા ૧૧ મી~~* મોડુનીય કર્મની પ્રકૃતિનો નાશ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy