________________
કળા ૧૨ મી–બારમી કળાએ, ઘનઘાતી કર્મને નાશ કરી આત્મ જ્યોતિ પ્રગટાવે.
કળા ૧૩ મી–તેરમી કળાએ, કલેક પ્રકાશક કેવળ જ્ઞાનની જ્યોતિ પ્રગટે.
કળા ૧૪ થી–ચૌદમી કળાએ, શુદ્ધ લાયક જયાખ્યાત ચારિત્રના બળે-શેલેશી કરણ પ્રગટ કરે, અડેલવૃત્તિ ધારણ કરે.
કળા ૧૫ મી-પરમી કળાએ, એગ રૂંધન શુકલ ધ્યાનની ધારા પ્રગટ ભાવ અગી.
કળા ૧૬ મી સર્વ કર્મને નાશ કરી મિક્ષપદની પ્રાપ્તિને કોગ્રે નિવાસ. સંપૂર્ણ સોળે કળાએ અખંડ જ્યોતિ પ્રગટે.
પ્રશ્ન કદ મું–ઉપર કહેલી સેળ કળા મહેલી ભવ્ય જીવનમાં કેટલી કળા લાભ ?
ઉત્તર ભવ્ય જીવમાં સમુચે સેળે કળા લાભે. પ્રશ્ન ૪૭ મું–અભવ્ય જીવમાં કેટલી કળા લાભે?
ઉત્તર–સમકિત યુક્ત ચારિત્ર ધર્મની અભાવમાં એક કળા ન લાભે. કારણકે મિથ્યાત્વ મેહનીય અને ચારિત્ર મેહનીયની ૨૬ પ્રકૃતિ સત્તામાં આવ્યસ્થિત–આદિ અંત રહિત કાળ હોવાને લીધે અભવીને એક પણ કળા પ્રગટ થવા સંભવ નથી. એમ સમવાયાંગ અને નંદી સૂત્રના ન્યાયથી જણાય છે. તત્વ કેવળી ગમ્ય.
પ્રશ્ન ૪૮ મું–શિષ્ય–તમામ જીવ સિદ્ધ સ્વરૂપ છે તમામ જીવની પાસે સતામાં કેવળ જ્ઞાન છે એમ એક પક્ષ જ્યારે કહે છે ત્યારે બીજે પક્ષ એમ જણાવે છે કે ભવ્ય જીવને જ સત્તામાં કેવળ જ્ઞાન છે. આ બન્ને પક્ષથી જુદો ત્રીજો પક્ષ કઈ છે કે-ઉપરના બેજ પક્ષની વ્યાખ્યા બસ છે?
ઉત્તર–આ પ્રશ્ન ઘણે ગંભીર છે. આમાં ઘણા મતભેદ પડે છે. એક મત એમ જણાવે છે કે-સર્વ જીવની પાસે સત્તામાં કેવળ જ્ઞાન છે. ત્યારે બીજો મત એમ પ્રકાશે છે કે–અભવ્ય જીવને સત્તામાં કેવળ જ્ઞાન નથી, મોક્ષ પ્રાપ્ત ભવ્ય જીવની પાસે સત્તામાં કેવળ જ્ઞાન છે ત્યારે ત્રીજો પક્ષ ચકખું કહી બતાવે છે કે-કઈ પણ જીવની પાસે મૂળ સત્તામાં કેવળ જ્ઞાન નથી. મૂળ સત્તામાં તે સર્વ જીવ પાસે કર્મ છે પણ જ્ઞાન નથી, જીવ અનાદિને અજ્ઞાની છે, જ્ઞાન પામ્યું નથી. સખ ઉત્તરધ્યયનના ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org