________________
२६४
આ અધ્યયનની રચંત સારસ. અય્યત કાળ અનાદિ કાળને મૂળ સહિત-મૂળ તે અજ્ઞાનાદિ તે સહિત છે. જ્ઞાન તે ગુરૂ મળવે ઉપજે વગેરે તે ગાથાથી જાણવું. માટે સર્વ જીવ પાસે સત્તાએ કેવળ જ્ઞાન નથી. આ પ્રમાણે ત્રીજા પક્ષનું બોલવું છે.
પ્રશ્ન ૪૯ મું– શિષ્ય-આ વળી ઈદ તૃતીયં ત્રીજું તડું કયાંથી જાગ્યું છે કે કોઈ પણ જીવ પાસે મૂળ સત્તામાં કેવળ જ્ઞાન નથી, અર્થાત્ મૂળ સત્તામાં જ્ઞાન જ નથી. અનાદિ કાળનું અજ્ઞાન જ છે. આ તે ચાલતા પ્રશ્નોત્તરના બે પક્ષથી આ ત્રીજો પક્ષ તે તદ્દન જુદાજ અભિપ્રાયને જણાય છે. માટે અહ ગુરૂ દેવ ! આપ કૃપા કરી ખરે અભિપ્રાય શું છે તે જણાવવા અને ઘણું ભવ્ય જીની શંકાનું સમાધાન કરવા આ વિષયને ફરી હાથ ધરશે ?
ઉત્તર–ભાઈ ! તારી શંકાના સમાધાન માટે મેં બે ભાગમાં ઘણું વિસ્તારથી લખાણ કરી ભવ્ય જીવોના હાથમાં મૂકવા તૈયાર કરેલ દરમ્યાન પુસ્તક ભંડાર તપાસતાં જુના-જીર્ણ—અસલના જુના લખાણવાળાં પાંચ પાનાં કેવળ જ્ઞાનની ચર્ચાનાં નીકળી આવતાં જોવામાં આવ્યું કે આ લખાણ બે પક્ષથી તદ્દન જુદાજ રૂપનું છે. તેમાં પણ પહેલે પક્ષથી તદ્દન વિરૂદ્ધ છે અને બીજા પક્ષથી થોડું વિરૂદ્ધ છે. પહેલો પક્ષ સર્વ જીવને સત્તામાં કેવળ જ્ઞાન માને છે, ત્યારે ત્રીજો પક્ષ કોઈ પણ જીવ પાસે સત્તામાં કેવળ જ્ઞાન નહિ માનતાં એકલું મિથ્યાત્વજ માને છે. વચલા બીજા પક્ષને મેક્ષ પ્રાપ્ત ભવ્ય જીવ સિવાય સત્તામાં કેવળ જ્ઞાન નથી, એમ માનવું છે.
પ્રશ્ન પ૦ મું–શિષ્ય-જ્યારે પહેલા પક્ષે અભવ્યને કેવળ જ્ઞાન સત્તામાં માનેલું તેને આપે ઘણું સૂત્રોના દાખલાથી સિદ્ધ કરી આપ્યું અને ઘણા ભવ્ય જીની શંકાનું સમાધાન કર્યું. પરંતુ આ ત્રીજા પક્ષની બાબતમાં પણ જરા ધ્યાન દેવા જેવું છે કે-ભવી કે અભવી કઈ પણ જીવ પાસે સત્તામાં જ્ઞાન નથી. એટલે સત્તામાં કેવળ જ્ઞાન નથી. સર્વ જીવ અજ્ઞાનાદિ એટલે મિથ્યાત્વ સહિત મૂળ સત્તાના છે, માટે ત્રીજા પુરૂષનો પક્ષ લઈ આપને પ્રશ્ન કરું છું. તેને મને ખુલાસો કરી આપશે તે ઘણા જીવે ઉપર ઉપકાર થશે.
ઉત્તર–ગુરૂ –હે ભાઈ ? તારી ઈચ્છાએ ઉપકાર બુદ્ધિએ-તારા આગ્રહને લઈને ઘણા ભવ્ય જીના હિતને અર્થે તારા કથનને ધ્યાનમાં લઉં છું માટે આ, લે, પાનાં, તે વાંચ અને ત્રીજા પુરૂષનું શું કહેવું છે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org