SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન ૩૪ મુ’—શિષ્ય-પાંચ સમવાયનાં નામેા અને તેનું સ્વરૂપ શુ છે તે કૃપા કરી જણાવશે ? ૩૫૭ ઉત્તર—અહે। મહાનુભાવ ! સાભળા-પાંચ સમવાયનાં નામે-૧ કાળવાદી, ૨ સ્વભાવવાદી, ૩ નિયત તે ભત્રીતન્યવાદ્વી, ૪ કર્મવાદી, ઉદ્યમવાદી. એ પાંચ વાદી જાણવા. પ્રશ્ન ૩૧ મુ - પ્રથમ કાળવાદીના મતનું સ્વરૂપ જણાવશે ? ઉત્તર—સાંભળેા-કાળવાદીના મતવાળાએ એવી પ્રરૂપણા કરે છે કેઆ લોકમાંહી સર્વ પદાર્થ કાળને વશ છે એટલે સર્વ પદાર્થના કર્તા કાળ છે જેમકે પ્રથમ જીવ સૃષ્ટીમાં જન્મ લીએ છે ત્યારે બાળક હોય છે પછી કાળ ક્રમે વૃદ્ધિ પામતા યુવાન વૃદ્ધ થાય છે. જેમ સ્ત્રી યાગ્ય ઉમ્મરે ગર્ભ ધારણ કરે છે અને તેજ સ્રી વૃદ્ધ થયે પુરૂષના સંચાગ છતાં ગર્ભ ધારણ કરી શકતી નથી. વળી જન્મતા કેશ કળા અને વૃદ્ધ થયે કેશ શ્વેત થાય છે. ઇત્યાદિક કાળ પૂર્ણ થયે મૃત્યુ પ્રાપ્ત કરે છે. જેમ મનુષ્યમાં કાળની સત્તા છે તેમજ સ્થાવરમાં પણ જાણવુ', વનસ્પતિના કાળ પરિપકવ થયે અંકુશ ફુટે. પાંદડાં ફુલ અને ફળની પ્રાપ્તિ પામે છે. અને રસવંત થાય છે અન તેજ ફળાદિ કાળ પૂર્ણ થયે સડી જાય છે એ સર્વ કાળની લીલા છે. શીત કાળે તાઢ, ઉષ્ણ કાળે તડકો, વર્ષા કાળે વૃષ્ટિ ઉત્સર્પિણી અવસર્પિણી પ્રવૃત્તિ છે. કાળે તીથ કર ચક્રવર્તી વાશુદેવ, ખળદેવ નવ વ થયે જીવ કેવલ જ્ઞાન પામે અને અયેાગ્ય કાળે વિચ્છેદ કહેલ છે. કાળ પરિપકવ થયે મેક્ષ મળે છે, એટલા માટે સČમાં શ્રેષ્ટ કાળ છે. માટે કાળજ કર્તા છે. ઇત્યાદિકની પ્રરૂપણા કાળવાદી કરે છે. પ્રશ્ન ૩૬ મું—સ્વભાવવાદીના મતનુ' સ્વરૂપ કેવુ છે તે જણાવશેા ? ઉત્તર—સ્વભાવવાદીના મતવાળા કહે છે કે-કાળથી કંઇ થતુ નથી અને જે થાય છે તે સર્વ સ્વભાવથીજ થાય છે જુએ કે સ્ત્રીને ડાઢી કે મુખે વાળ ઉગતા નથી, હથેળીમાં વાળ ઉગતા નથી, વઝાને પુત્ર પ્રાપ્તિ થતી નથી એ સ્વભાવજ છે. વનસ્પતિ અનેક જાતની છે અને વરસાદ જે વરસે છે તેને વનસ્પતિ ગ્રહણ કરી પોતપોતાના સ્વભાવ પ્રમાણે પરિણમાવે છે. પક્ષી આકાશમાં ઉડે, મીન જળમાં ચાલે, મારનાર પિંછાના રગ કાયલના મધુર સ્વર, ગૃદ્ધભના કરકશ સ્વર, સના મુખમાં ઝેર શુિ વિષહારક પત્થર ખુડે, લાકડું તરે, સૂર્ય જાજવલ્યમાન, ચંદ્ર શીતળ, ધર્માસ્તિકાયના ગુણુ ચલણ સહાય, અધર્માસ્તિના સ્થિર સ્વભાવ, આકાશના વિકાશ, કાળના વન, જીવના ઉપયેગ, પુગલના ગલન મીલન, ભવીના મેક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy