________________
૪૧૫
સૂર્યને એંશી જોજનનુ આંતરૂં છે સૂર્ય નીચે અને ચંદ્ર ઉંચા છે. વળી ચંદ્રવિમાનથી રાહુનુ વિમાન ચાર આંગુલ નીચુ' છે એમ સાંભળ્યું છે. તે સૂર્યને કોના આવરણથી ગૃહણ થાય ?
ત્તર-ચંદ્રમાના વિમાનને એટલે ચ'દ્રમાને રાહુ એટલે રાહુનુ વિમાન આવરે છે એટલે તેની નીચે આડું આવે છે. એટલે ચદ્રગૃહણુ કહેવાય છે. તેમ સૂર્યને કેતુ નામના ગૃહ આવરે છે એટલે સૂર્યગ્રહણુ થાય છે.
પ્રશ્ન ૧૦૨ મુ——ઇરિયાવાહીના મિચ્છામિ દુક્કડ' કેટલા ?
ઉત્તર-ઇરિયાવહીના મિચ્છામિ દુક્કડં ૧૮ ૨૪ ૧ ૨૦ શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યા છે. તે વિષે એક કવીએ કહ્યું છે કે
સવૈયા એકતીસા.
પાંચસે તેસઠ ભેદ જીવનાં કહ્યા જીણુ દ, તેને અભીહયાદિક દશ ગુણા કહીયે; રાગ દ્વેષ ગુણા કરી કણ જોગ ગુણાધારી, અતિતાદિ કાળ ત્રણ ગુણા અનુચરીયે. લાષા અ'ક તેને સિદ્ધ આદિ ષટ શાખ ગુણા, કરત અવશ્ય મુનિ પાપ પરહરીયે;
અષ્ટા દશ લક્ષપર ચૈવીશ હજાર ધર, એકસો ને વીશ મિછા દુષ્કૃત ઉચરીએ.—૧
પ્રશ્ન ૧૦૩ મુ—જીવને જઘન્ય ઉપયોગ કેટલાને કઇ વખતે હાય ? ઉત્તર—જીવને જઘન્ય ઉપયોગ એક હાયસાકારાપયેાગે સીએ ત્યારે શ્રી વવાઇ ઉપાંગમાં કહેલ છે. (સામ-જૈનધમ પ્રકાશ-પુ૦ ૪૦ ૦ ૩ જો.) પ્રશ્ન ૧૦૪ મું—દેવતાને નિદ્રા આવે કે નહિ ?
ઉત્તર—દેવતાને નિદ્રા ન આવે. સાખ રાયપસેણીની ટીકા. (સાખ-જૈન૦ ).
Jain Education International
પ્રશ્ન ૧૦૫ મું-જીવ ઉપજતી વખત પ્રથમ સમયે કયા યાગથી આહાર લેય ?
For Private & Personal Use Only
www.jainelibrary.org