SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ પ્રશ્ન ૯૬ મું–માણસે પચ્ચખાણ નહિ કરતા કેટલાક અવિરતિ– પણમાં જ લાભ માને છે તેનું કેમ ? ઉત્તર– જેટલું પચ્ચખાણ છે તેટલું ચારિત્ર છે. ચારિત્રનું ફળ ઘણું મોટું છે. મન વચન કાયાના વ્યાપાર ચાલતા ન હોય, તે પણ અવિરતિથી નિદિયા વગેરે જીવની પેઠે ઘણે કર્મબંધ અને બીજા મહા દેષ થાય છે. એકેદ્રિય બીલકુલ આહાર કરતા નથી, તે પણ તેમને ઉપવાસનું ફળ મળતું નથી, એ અવિરતિનું ફળ જાણવું. એકેદ્રિય જીવે મને વચન કાચાથી સાવધ વ્યાપાર કરતા નથી, તે પણ તેમને ઉત્કૃષ્ટથી અનંત કાળ સુધી તે કાયામાં રહેવું પડે છે, એનું કારણ અવિરતિ જાણવું. પ્રશ્ન ૭ મું–ગુર્નાદિકની હાજરી હોય તે વંદના કરવી તે તે (શ્રાદ્ધ વિધિ) ઠીક પણ તેમની ગેરહાજરીએ શી રીતે કરવું ? ઉત્તર–શ્રાદ્ધ વિધિમાં કહ્યું છે કે-જે જોગવાઈ હોય તે સદ્ગુરૂને મહટી અથવા ન્હાની વંદના કરવી. જોગવાઈ ન હોય તે સદ્દગુરૂનું નામ ગ્રહણ કરીને નિત્ય વંદના કરવી. પ્રશ્ન ૯૮ મું–શ્રાવકને સઝઝય કરવાને કાંઇ નિયમ હોવું જોઈએ કે કેમ ? ઉત્તર–શ્રાદ્ધ વિધિમાં કહ્યું છે કે શ્રાવકને નિત્ય ત્રણ ગાથાની સઝંઝાયે અવશ્ય કરવી. પ્રશ્ન ૯૯ મું–બ્રહ્મચારીને નાગરવેલનાં પાન ખવાય કે કેમ ? ઉત્તર–શ્રાદ્ધવિધિમાં તે કહ્યું છે કે-બ્રહ્મચારી શ્રાવકે તે તે કાર્ય વિકારની વૃદ્ધિ કરનારા હોવાથી-નાગરવેલના પાન જરૂર ખાવાં નહિ જોઈએ તે પછી ત્યાગી-બ્રહ્મચારીને તે ખવાયજ કયાંથી? અર્થાત્ નજ ખવાય. પ્રશ્ન ૧૦૦ મુ ળ કષાય, ને નવ નેકષાય મળી ૨૫ કષાય કહી. તેમાં નવ નેકષાય કહી તેનું શું કારણ? તેમાં કષાય શબ્દ કેમ કહ્યો? ઉત્તર–નવ, કષાય નથી પણ કષાય ઉત્પન્ન થવાના નવે કારણ છે. માટે તેને નેકષાય કહી પણ અકષાય ન કહેવાય. ઈત્યર્થ – પ્રશ્ન ૧૦૧ મું–ચંદ્રમાને રાહનું આવરણ થવાની ચંદ્રગ્રહણ થાય છે તે સૂર્યગ્રહણ થતાં રાહુનું આવરણ કેવી રીતે થઈ શકે ? ચંદ્ર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy