________________
૩૯૫
હાથનો સ્પર્શ કરે ને જે તે દેવના સ્પર્ધાને ભલુ' જાણે તે આશીવીષ નામે કર્યાં ઉપરાજે અને જો ભલે ન જાણે તે તેના શરીરમાં અગ્નિકાય પ્રગટે અર્થાત્ તેના શરીરમાં દાહ ઉત્પન્ન થાય. અને તે પીડા સહન કરી પછી સિદ્ધ ગતિ પ્રત્યે ગમન કરે. અર્થાત્ મેક્ષ જાય. એને ચેથે અપાણ કહ્યો છે. એ ચાર જાતીના અપાણુ અકાલ્પિનિક છે, એમ ગેાશાળાનુ કહેવુ છે. આ પ્રમાણે ચાર પાણુ અને ચાર અપાણની વીધી ગેાશાળા મતની સમજવી. સાખ ભ. સ ૧૫માંની
પ્રશ્ન ૩૫ સુ-ભગવતીજીના ૧૫માં સતકમાં-ગોસાલે” મંજિ પુત્તાં સદ્ધિ પળિય વૃમિ વાસારૂં । ભગવત ગેાશાલા સાથે છ વર્ષ સુધી પ્રણીત ભૂમિમાં વિચર્યાં કહ્યુ છે તે પ્રણીત ભૂમિ કઇ ભૂમિને કહી !
ઉત્તર—ટીકામાં કહ્યુ` છે કે-‘ળિય સૂમિÇ ત્તિ’ प्रणित भूमौ वा मनोज्ञ भूमौ विहरतवा निति योगः ॥
તેની ભાષા-પ્રણીત ભૂમિને લઇને છ વર્ષ ગેશાલા સાથે વિચર્યા. બીજો અથ–પ્રણીત ભૂમિ અર્થાત્ મનેાજ્ઞ (અછી) ભૂમિને છ વ ગોશાલા સાથે રહ્યા.
પ્રીત મૂમેશરમ્ય
આ પ્રકારે અર્થ “પ્રશ્નોત્તર સંગ્રહમાળા” માં ચોથા પ્રશ્નના ઉત્તરમાં પૃષ્ટ ૧૭મે-આત્મારામજીએ ડાક્તર હેાલને ઉત્તર આપેલ છે. આ પુસ્તક સ’વત્ ૧૯૭૨માં છપાયેલ છે. તેમાં આ પ્રમાણે લખ્યું છે.
પ્રશ્ન ૩૬ મું—ભગવતી સ૦ ૧૮મે-૯૦ ૧લે ભવ્ય સિધકને જીવ પદે એક વચને, બહુવચને ચરીમ કીધા. અને અલભ્ય સિધકને સર્વાંને એકવચને ને બહુવચને એચરીમ કહ્યા તે કેમ ?
ઉત્તરભવ્ય જીવ મુક્તિ જવા આશ્રી ભવપણું ચરમ એકવચને, ને બહુવચને સઘળાઇ ભવ્ય સિધક જીવ સીઝશે ઇતિ વચનાત્ જયંતીનાં અધિકારે પુછ્યાસમાના સર્વ ભવ્ય જીવ સિદ્ધ થવા આશ્રી ચરમ કહ્યા. અને અભવ્ય ને ભવ્યપણાનાં અભાવથી અભવ્ય જીવ એકવચને ને ખડુ વચને અચરમ કહ્યા.
પ્રશ્ન ૩૭ મુ—હાલ જે શકેંદ્ર છે તે પૂર્વ કોણ હતા ને કયારે થયેલ ?
Jain Education International
ઉત્તર-ભગવતીજી સદ્ ૧૮મે-૬૦ ૨ જે વીશમા મુનીસુવ્રત સ્વમીનાં વારે હથીણાપુર નગરે કારતક શેઠના જીવ મુનિસુવ્રત અરિહ ંત
For Private & Personal Use Only
www.jainelibrary.org