SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ ઉત્તર—પ્રૌઢ પ્રહાર એટલે એક શરીરમાંથી નીકળી બીજાના મૃત્યક શરીરમાં પ્રવેશ કરી તેમાં રહેવુ એમ એક જાતિમાં સાત વાર (મનુષ્ય જાતિમાં) પ્રવેશ કરવાનું કલ્પિત કહી બતાવ્યું. પ્રૌઢ પ્રહાર તે વનસ્પતિમાંજ થાય છે એમ ભગવત મહાવીરનુ' કહેવુ' છે. તે ભગવંતના મુખથી તલના બ્રેડના સાત પ્રૌઢ પ્રહારે તલના દાણાની ગશાળે વાત સાંભળી. પાતાને વિષે કલ્પિત સાત પ્રૌઢ પ્રહાર બેસતા કરી એમ જણાવ્યું કે તમારા ચેલા જે ગાશાળા મખલી પુત્ર મરી ગયા તેના શરીરમાં મેં સાતમે પ્રૌઢ પ્રહાર કર્યાં છે. એટલે એમ જણાવે છે કે? ચરમ તિથ ́કર થાય સાત પ્રૌઢ પ્રહાર કરે. અને તે આઠ ચરમની પ્રરૂપણા કરે, એટલે તેમના વખતમાં આઠ ચરમ થાય. તે પ્રશ્ન ૩૩ મુ’—ગોશાળે આ ચરમ પ્રરૂપ્યા તે કયા કયા ? ઉત્તર---ગશાળે આઠ ચરમ પ્રરૂપ્યા તે એ કે−૧ પહેલ–ચરમપણ, ૨ ખીજું-ચરમગીત, ૩ ત્રીજી-ચરમનાટક, ૪ ચેાથું-ચરમઅ'જલી કમ તે ગ્રહસ્થ પ્રત્યે હાથ જોડવા તે, ૫ પાંચમુ –ચરમપુષ્કલાવતા, ૬ ઠ્ઠું-ચરમ મહામેધ, ૭ સાતમુ’-ચરમ સીચનિક ગંધ હસ્તી, ૮ આઠમુ ચરન મહા સીલ્લા કંટક સ`ગ્રામ. એ પ્રકારના આઠ ચરન ચાવીશમાં જિનના વારે પ્રવતે. એવી પ્રરૂપણા ગોશાળા કરે છે. પ્રશ્ન ૩૪ સુ——ગાશાળે ચરમપાણ પ્રરૂપ્યા તે શી રીતે ને તેનુ સ્વરૂપ શુ ? ઉત્તર—ગાશાળે ચરમપાણના બે ભેદ બતાવ્યા છે. ૧ ચારપણ ને ૨ ચારઅપાણ, તેમાં ચારપણ કહ્યા તે ૧-ગાયની પીઠ ઉપરથી પડતું પાણી, ૨ બીજું-પાણીનુ હાથે મથન કર્યું' તે પાણી, ૩ ત્રીજું –સુના આતાપથી થયેલું ઉષ્ણુ પાણી, ૪ ચક્ષુ-પત તથા નીઝરણામાંથી પડતું પાણી. આ ચાર જાતના પાણી, ગૌશાલામતિઓને લેવા કપે -અને ચાર અપાણ તે-૧ થાળ કળશા તથા માટી વગેરેના ભાજન ધેાવાનુ પાણી, ૨ આંમા અ ખાડાર્દિકનુ ધાવણ પાણી, ૩ ત્રીજી લીલેાતરી જે મુગલી ઉડદલી વગેરે ફળીયાને પાણીમાં મેલી બાહેર કાઢે તે પાણી, અને ૪ ચક્ષુ' જે શુદ્ધ પણ તે છ માસ શુદ્ધ ખાદિમ (મેવા) ખાય. તે છ માસમાં પ્રથમ બે માંસ પૃથવી સંથારો કરે, પછી એ માસ કાષ્ટ સંથારા કરે, પછી એ માસ ડાભ સંથારા કરે. એમ છ માસ કરતા તેની છેન્રી રાત્રિએ એ દેવતા પ્રગટ થાય તે પૂર્ણ ભદ્ર અને માણીભદ્ર તે દેવ શરીરને શીતલ-ભીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy