________________
૩૯૩
એક “મહા કલ્પ” કહું છું. એવા ચોરાશી લાખ મહા કપે એક “મહા માનસ” એ નામને કાળ થાય છે. આ પ્રમાણે અમારે કાળનું માન છે.
પ્રશ્ન ૩૦ મું–ગોશાળે પિતાના ભવાંતર કેવી રીતે જણાવ્યા છે.
ઉત્તર–ઉપર કહેલા, એવા કાળમાં અથડાતા સર્વ જીવોના સમુદાય માંહેથી હું પ્રથમ નીકળી (મહા માનસના ત્રણ ભેદ જે ઉપમધ્યને--અને હેઠલે એવા ત્રણ ભેદ માંહેલા પ્રથમના) ૧ ઉપલ્યા માહા માનસમાં દેવપણે ઉપ. ત્યાંથી ચવી-૨ બીજા ભવે સંજ્ઞી ગર્ભજ મનુષે થયે. ત્યાંથી ચવી૩ ત્રીજા ભવે વચલા માહા માનસમાં દેવપણે ઉપર્યો. ત્યાંથી ચવી૪ ચેથા ભવે સંજ્ઞી ગર્ભજ મનુષ્ય થયું. ત્યાંથી ચવી–૫ પાંચમે ભવે હેઠલ માહા માનસમાં દેવપણે ઉપ. ત્યાંથી ચવી-૬ છઠા ભવે સંજ્ઞી ગર્ભજ મનુષ્ય થયે. ત્યાંથી ચડી-૭ સાતમે ભવે પૂનઃ ઉપલા મહા માનસમાં દેવ થયા. ત્યાંથી ચવી–૮ આઠમે ભવે સંસી ગર્ભજ મનુષ્ય થયું. ત્યાંથી ચવી-૯ નવમે ભવે પૂનઃ વચલા મહા માનસમાં ઉપજે ત્યાંથી ચવી–૧૦ દશમે ભવે સંજ્ઞી મનુષ્ય ગર્ભજ થયે– ત્યાંથી ચવી–૧૧ અગ્યારમે ભવે વળી હેઠલા માહા માનસમાં દેવ થયેત્યાંથી આવી–૧૨ બામે ભવે સન્ની ગર્ભજ મનુષ્ય થયે. ત્યાંથી ચવી-૧૩ તેરમે ભાવે પાંચમાં બ્રહ્મ નામના કપમાં ઉત્પન્ન થયા. અને ત્યાંથી આવી– ૧૪ ચંદમે ભવે ક્ષત્રીય કુળમાં “ઉદાયનકડયાયન” નામે કુમાર થયા. ત્યાંથી મેં સાત પ્રૌઢ પ્રહાર કર્યા.
પ્રશ્ન ૩૧ મું–ગશાળે સાત પ્રઢ પ્રહાર કેવી રીતે કર્યો ?
ઉત્તર–ગોસાળે કહે છે કે મેં ૧ પેલે પ્રૌઢ પ્રહાર કરી એનેકના શરીરમાં ૨૨ વર્ષ રહ્યો. ૨ બીજો પ્રૌઢ પ્રહાર-મલરામના શરીરમાં ૩૧ વર્ષ રહ્યો. ૩ ત્રીજે મંડીતના શરીરમાં ૨૦ વર્ષ રહ્યો. ૪ ચે રેહના શરીરમાં ૧૯ વર્ષ ૫ પાંચમે ભારદ્વજના શરીરમાં ૧૮ વર્ષ. ૬ છઠો અને ગૌતમ પુત્રના શરીરમાં ૧૭ વર્ષ. અને ત્યાર પછી છેલે ૭ સાતમે પ્રૌઢ પ્રહાર કરી ગૌશાળા મખલી પુત્રના શરીરમાં ૧૬ વર્ષ રહ્યો. એમ સર્વ મળી ૧૩૩ વર્ષે સાત પ્રૌઢ પ્રહાર કર્યા. તે હું પોતે સમજે. એ પ્રમાણે ગશાળાએ પિતાના મતાનુસારે કાળ, માન તથા પ્રૌઢ પ્રહાર વગેરેનું સ્વરૂપ કહેલ છે.
પ્રશ્ન કર મું–પ્રૌઢ પ્રહારને અર્થ શું ? પત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org