________________
૩૯૨
કહ્યા પ્રમાણેજ થાય. ૧૯ દ‘ડકવાળા વિગ્રહ ગતિએ જાય તે ત્રીજે સમે ઉપજે તેને એ સમાની વિગ્રહ ગતિ અને ત્રીજે સમે આહાર લે તેને એ સમા અણુાહારિકના થયા. અને એકેદ્રી ૪ સમાની વિગ્રહ ગતિએ ઊપજે તેને ૩ સમા અણાારિકના હાય.
અહિંઆં વિગ્રહ ગતિએ ઊપજવા આશ્રી કહ્યું છે પણ વિગ્રહ ગતિના સમય ૩ કે ૪ કહ્યા નથી. ચૌદમા સતકના અને સાતમા સતકના અભિ– પ્રાય સરા અને મળતા જણાય છે. પર`તુ ગ્રંથવાળા ૪ સમા અણુહિારકના એટલે ચાર સમયની વિગ્રહ ગતિ માની પાંચમે સમય ઉપજવાનો કહે છે. અને કેટલાક નીકળવાના પહેલા સમા અને વિગ્રહ ગતિના ત્રણ સમા ગણી પાંચમા સમે ઉપજવાને કહે છે,
પ્રશ્ન ૨૯ મું—ભગવતીજી તક ૧૫ મે-ગેશાળાએ પેાતાના મતાનુસારે કાળની કલ્પના કહી બતાવી તે શી રીતે છે ?
સર્વ ગંગાનું માન ગગાના નામ.
ઉત્તર---ગોશાળાએ મહાવીર પરમાત્મા પ્રત્યે કહ્યું છે કે-અમારા મતે ત્રણ પ્રકારના કાળનું માન છે તે યથા દૃષ્ટાંતે-ગ`ગા નદી નીકળી ત્યાંથી તે સમુદ્રમાં ભળી ત્યાં સુધીમાં ૫૦૦ જોજનની લાંખી છે, અને અ જોજનની પહેાળી છે, અને ૫૦૦ ધનુષની ઉંડી છે. એવી સાત ગગાંએ એક મહાગંગા થાય. સાત મહા ગંગાએ એક સાદી ગગા થાય સાત સાદી ગ’ગાએ એક મૃત્યુ ગ’ગા થાય. સાત મૃત્યુ ગગાએ એક લેહીતાક્ષ ગંગા થાય. સાત લેહીતાક્ષ ગાંગાએ એક
મૂળ ગંગા ૭ સાતે એક મહા ગંગા થાય.
સાદી ગગા
એવ‘તી ગગા થાય. સાત એવતી ગ`ગાએ એક પરમાવતી ગગા થાય. એવી સર્વ ગ’ગા ૧૧૭૬૪૯ નદી થાય તેની સ
Jain Education International
૪૯
૩૪૩
૨૪૦૧
૧૬૮૦૭
૧૧૭૬૪૯
બાદર વાલુકા જે છે તે માંહેથી સો વર્ષે એકેકી રજ કાઢતા જ્યારે ઉક્ત નદીએ નિર્લેપ થાય તેને હું (6 શર કહુ' છું. એવા ત્રણ લાખ શરે
23
મૃત્યુ ગંગા
લેાહીતાક્ષ ગંગા
એવ’તી ગંગા
પરમાવતી ગંગા
એક થાય
For Private & Personal Use Only
www.jainelibrary.org