________________
368
પાસે એક હજાર ને આઠ વાણોતર સાથે દિક્ષા લીધી. બાર વર્ષ દિક્ષા પાળી શૈદ પૂર્વનું જ્ઞાન મેળવી એક માસને સંથારે કરી કાળ કરી શદ્ધ થયા.
પ્રશ્ન ૩૮ મું–ભગવતીજીના ૧૬ મા સતકે-પાંચમા ઉદેશે કહ્યું કે શકેંદ્ર ભગવંત મહાવીરને આઠ પ્રશ્ન પૂછી, સાતમા દેવલેકના ગંગદત દેવને આવતા જાણી ભેજાંત થઈ એકદમ ભાગ્યા તે ગંગદત કયા?
ઉત્તર–તે ગંગદત દેવ પણ પૂર્વ ભવે હથીણાપુર નગરમાં ગંગત ગાથા પતી હતા તેણે પણ મુનિસુવ્રત સ્વામી પાસે દિક્ષા લીધી હતી ને તે સાતમા દેવલેકે ઉત્પન્ન થયા હતા. કારતક શેઠના ભવમાં ગંગદત ગાથાપતી સાથે કોઈ પ્રકારની વિરૂદ્ધતાને લઈને દેવતાને ભવમા ગંગદત દેવનું તેજ સહન નહિ થઈ શકવાથી શદ્રને ભયબ્રાંત થઈ ભાગવું થયું, તે ઉપર કહેલા ગંગદત તેજ પિતે.
પ્રશ્ન ૩૯ મું–ભગવતીજી સ. ૧૮મે-ઉદેશે ૪ થે એ પાઠ છે કે__जाव इयाणं भंते वरा अंधग वण्हिणो जीवा ताव इया परा अंधग वहिणो जीवा ? हंता गोयमा जाव इयावरा अंधग वहिणो जीवा ताव इया परा अंधग वण्हिणो जीवा से मंतेति ॥२॥ આને અર્થ શી રીતે સમજે ?
ઉત્તર–ટા–નાવ ચારિ વાવતા વતિ સમાવર્તન ગાવુંकापेक्षया अल्पायुष्काइन्यर्थः अंधग वण्हिणोति अंहिपा वृक्षास्तेषां वण्हयस्तदाश्रयत्वेनेत्यहिप वाहयो बादर तेजस्कायिका इत्यर्थः अन्येत्वा हुरंधका अप्रकाशकाः सूक्ष्म नामकर्मोदया ये वण्हयस्ते अंधक बन्हयोनीवाः तावइयति तत्परिमाणाः परंत्तिपराः प्रकृष्टा स्थितितो दीर्घायुष इत्यर्थ इति प्रश्नः हंतेत्याधुत्तर मिति ॥
ભાવાર્થ –વરા કે. અગ્ર ભાગુવતિ આયુષ્યની અપેક્ષાએ અલ્પયુગવંત અંધગવ કે વૃક્ષની અગ્નિના બાદર તૈજસ્કાયિક જીવે છે.
વળી કેટલાક આમ પણ કહે છે. અંધકે અપ્રકાશક સૂમ નામ કર્મના ઉદયથી જે અગ્નિના જીવ તેના પરિમાણે પરા કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તૈકાયિક જીવે છે. અથવા જેટલા સૂક્ષ્મ અગ્નિના જીવ છે તેટલા ઉત્કૃછાયુષના ધરણહાર અગ્નિના જીવ છે એ બંને સરખા છે માટે
અને પ્રશ્નોત્તર મણિ રત્નમાળાના પાંચમા ભાગમાં ૪૫ મા પ્રશ્નમાં કહ્યું છે કે-અવરાકેઅવરાણે છે જેને આયુષ્ય એવા અલ્પ આયુષ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org