________________
૪૭૪
ઉત્તર—આ અભિપ્રાય તમારા તદ્ન ખાટા છે. મેટા જીવાને હણ– નારના હૃદયમાં કોઇ પણ જીવની દયા રહેતી નથી, તેનુ હૃદય કઠોર અને નિ ય બને છે. માંસાહારીએ પેાતાના ખારાક માટે શિકારી બને છે ત્યારે તે હિંસકાને દેખી ઘણા જીવા ભયભ્રાંત થઇ ત્રાસ પામી નાશ ભાગ કરે છે. પોતાના ખાળ બચ્ચાથી પણ વિખુટા પડે છે. કોઈ જીવ વધકોને હાથ પડે તે તે વખતે તે જીવ કાંપી ચાલે છે. હિંસકાને એટલે વિચાર થત નથી કે–જ્યારે હું પ્રાણ જવાના કટ્ટમાં આવી પડું ત્યારે મારા પ્રાણ અચાવવાને જેટલો હુ પ્રયત્ન કરૂ અને હું જેમ મરણના ભયથી ત્રાસ પામુ` છું તેમ તેવીજ રીતે બીજા જીવાને કેમ ન હેાય ? એટલા વિચાર પણ ઘાતકી જનાને આવે નહિ . એક એ-અને બીજું' એ કે–માંસના ખારાક લાગણી ઉશ્કેરનાર, દુષ્ટ વિચાર ઉત્પન્ન કરનાર અને ગ ંદો તથા ઘણી વખત ઝેરી હોય છે. માંસાહારી લેાકોને તાવ, મરડો વગેરે રોગા વારવાર થાય છે. પ્રાણીખારાક વિકાર ઉત્પન્ન કરે છે; તેથી તે ખાનાર--માંસોહારી વિષય લુબ્ધ અને દુરાચરણી બને છે વગેરે માંસ ભેગીને ઘણા દોષો ઉત્પન્ન થાય છે. માંસ ભક્ષીએ અજ્ઞાનતાને લઇને કદ્રી ઉધમાં બકવાની પેઠે બાલે કે અમને એકજ જીવનુ` પાપ લાગે તેવાઓને કોઇ પણ શાસ્ત્રનું જ્ઞાન હોય એમ જણાતું નથી. શાસ્ત્રમાં તે ચોકખુ` કહ્યું છે કે-માંસની અંદર અસખ્યાસ`ખ્ય જીવની ઉત્પત્તિ થાય છે.
પ્રશ્ન ૭૪ —એવું વળી કયા શાસ્ત્રમાં કહ્યું છે તેતા જણાવે ? ઉત્તર—સાંભળે!–સ મેધ સતરિ આદિ જૈન શાસ્ત્રમાં કહ્યુ` છે કેઃ
आमासु पकाय, विपच्य माणासु मंस पेसीसु; सययं चिय उबवाओ, भणियोय निगोय जीवाणं ॥ १ ॥
અ—અગ્નિથી નહિ પકવેલા-કાચા તથા પકવેલા-પાકા માંસ તથા અગ્નિથી પચતા માંસ--માંસના પિંડમાં સદા અંતર રહિત જ્યાં સુધી માંસ રહે ત્યાં સુધી તેમાં નિગોષ્ક્રિયા (ઝીણુ માં ઝીણાબારિક-તરણા–અસખ્યાસંખ્ય) જીવ ઉપજે છે એમ કહેલું છે, આ પ્રમાણે જૈન મત અને અન્ય મતના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-મધાદિચારે એલમાં જીવની ઉત્પત્તિ કહી છે, પ્રશ્ન ૭૫ મુ’——જૈન મત અને અન્ય મતના શાસ્ત્રમાં શી રીતે કહ્યું છે ? તે પણ જણાવશે ?
ઉત્તર—પ્રવચન સારાસાર ગ્રંથમાં ચાર ખોલમાં જીવની ઉત્પત્તિ કહી છે તે નીચે પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org