________________
૨૩૮
भवसिद्धियाणं जीवाणं अत्थेगइयाणं मोहणिज्जस्त कम्मस्स अठावीसं कम्मंस्सा संतकम्मा पं.तं. सम्मत्तवेयणिज्जं, मिच्छतवेयणिज्जं, सम्ममिच्छत्त desi, सोलस कसाया, णव णोकसाया.
.
ભાષા-જૈને સિદ્ધિ-મુકિત થવાની છે તે ભવ સિદ્ધિકા તે જીવને કેટલાએકને ચેથા મેહનીય કની અઠ્ઠાવીશ કના અ’-શકની પ્રકૃતિ સત્તાયે કહી તે કહે છે. સમ્યકત્ત્વ વેદનીય-સમ્યકત્ત્વ મોહનીય ૧, મિથ્યાત્વ વેદનીય–મિથ્યાત્વ મેાહનીય ૨, સમ્યકત મિથ્યાત્વ વેદનીય એટલે મિશ્ર મેહનીય ૩, સાળ કષાય-અણુતાનુ અંધિયાદિક-કષ કહેતાં સ ́સાર તેને આય કહેતાં લાભ હાય જે થકી તે કષાય ૧૬, કષાય સરીખું ફળ દે-તે હાસ્યાદિક નવનો કષાય કહ્યા ૯ સ મળી ૨૮ પ્રકૃતિ માહનીય કર્મીની ( મુકિત ગમન યાગ ભવ્ય જીવને ) હોય.
આના પરમાથ એ છે કે-અહિંયા અર્થે ગયાણ' કેતાં કેટલાએક ભવ્ય સિદ્ધિયા જીવને ૨૮ પ્રકૃતિ સત્તામાં કહી તેા બાકીના ભવ્ય જીવને એથી તફાવત હાવા જોઇએ, મેહનીય કમની પ્રકૃતિ તે અઠ્ઠાવીશજ છે, અને ભવ્ય અભવ્ય જીવના પટાંતો દન મેહનીયની ત્રણ પ્રકૃત્તિમાં રહ્યો છે, તે અભવ્યમાં તે સમ્યકવ મેહનીય ૧ અને મિશ્ર માહનીય ૨ એ એ પ્રકૃતિને તદ્ન નિષેદ્ધ કર્યાં. હવે ભવ્ય જીવમાં એ વગ રહ્યાએક ત્રણ કાળમાં મુકિત નહિ જવા ચેાગ્ય સ’સારસ્ય ભવ્ય જીવ ૧, અને બીજા મુકિત પ્રાપ્ત ચેાગ્ય ભવ્ય જીવ ૨. આ બેમાં અથૈગયાણના પાઠ ઉપરથી એમ જણાય છે કે-કેટલાક ભવ્ય જીવને ૨૮ પ્રકૃતિ સત્તામાં છે, ભલે મેહનીચે આવતું સમિતિ પણ કેઈ વખત ાયેાપશમ ભાવને યેાગે ક્ષયે।પશમ સમિત પ્રગટ તે તેમાંથી ક્ષાયક સમતિ થાય અને માક્ષ પણ જાય. માટે અઠ્ઠાવીશ પ્રકૃતિની સત્તાના ભાંગા મેક્ષ જવાવાળા ભવ્ય જીવના કહ્યો.
અને સમકિત મેહનીય વર્જિને સત્યાવીશમે સમવાય ગે સત્યાવીશ પ્રકૃતિ સત્તામાં કહી તે મેક્ષ નહિ જવાવાળા ભવ્ય જીવ આશ્રી કહી હોય એમ જણાય છે. મિશ્ર મેહનીય સત્તામાં હાવાથી ભવ્યપણુ સાબેત રાખ્યુ. અને સમિત મેહનીય નહિ હાવાથી મુકિત અટકી.
Jain Education International
પ્રશ્ન ૨૬ મું—સંસારસ્થ ભવ્ય જીવને મિશ્ર માહનીય કહી તેમા સમિકતા અંશ તે રહ્યો, તેમાથી કોઇ વખત મિશ્ર સમકિત થાય ત મિશ્ર સમકિતના ગુણુ અધ પુગળ સુસારમાં રહેવાના કહ્યો છે એટલે
For Private & Personal Use Only
www.jainelibrary.org