________________
૨૩૯
મિશ્ર સમક્તિવાળો એથે ગુણ ઠાણે જઈ ગુણ શ્રેણીયે ચડી છેવટે અર્ધ પુદ્ગળમાં અવશ્ય મેક્ષ જાય માટે આ વિષે શું સમજવું ?
ઉત્તર–અભવ્યને સમકિત મેહનીય કે મિશ્ર મોહનીય બેમાંથી એકે નથી માટે તેને સત્તામાં કેવળ જ્ઞાન કે કેવળના પર્યવ હેવાને સંભવ નથી. એમ કેટલાક ન્યાય પરથી જણાય છે તે સંબંધે આગળ પર જણાવવામાં આવશે.
હવે બે પ્રકારના ભવ્ય જીવમાં મુક્તિ પ્રાપ્ત ... ભવ્ય જીવને સત્તામાં સમકિત મેહનીય છે તે સમકિત પણ છે તે કેવળજ્ઞાન અને તેના પર્યાય પણ છે તે પ્રગટ થયે મોક્ષ પણ છે.
સંસારસ્થ ભવ્ય જીવને સત્તામાં સમકિત મેહનીય નથી–એટલે મિહનીયે આવરેલું પણ સમક્તિ નથી એટલે સત્તામાં સમકિત નથી તે કેવળ જ્ઞાન કે તેના પ્રયય પણ નથી એટલે તેને મોક્ષ પણ નથી. હવે જે મિશ્ર મોહનીય સત્તામાં છે તેના માટે જે પ્રશ્ન ઉઠયો છે તે વ્યાજબી છે. અને તેને ખુલાસો પણ થેજ જોઈએ.
પ્રશ્ન ર૭ મું–ઉપરના પ્રશ્નને ખુલાસે ન્યાય પૂર્વક થાય તે વિશેષ સમજુતીમાં આવે, માટે સંસારસ્થ ભવ્ય જીવને મિશ્ર મેહનીય સત્તામાં છે તેના માટે શું સમજવું ? તેને ખુલાસે સૌ કઈ સમજી શકે તેમ જણાવશે.
ઉત્તર–સંસારસ્થ ભવ્ય જીવને મિશ્ર મેહનીય સત્તામાં છે તે મિથ્થાત્વ મેહનીયની સહચારી છે. અને મુકિત પ્રાપ્ત 5 જીવને મિશ્ર મોહનીય જે સત્તામાં છે તે સમતિ મેહનીયની સહચારિણી છે. બન્નેની મિશ્ર મહનીયમાં આટલે તફાવત છે. મિથ્યાત્વ સહચારિણી મિશ્ર મિહનીયમાંથી મિશ્ર સમકિત કેઈ કાળે થાય નહિ એ તે સત્તામાં મિથ્યાત્વ મેહનીયની સાથે સદાકાળ રહે.
સમિતિ સહચારિણી મિશ્ર મેહનીય જે છે તે કોઈ વખત મિથ્યાત્વ મેહનીય દળ મોળાં પડવાથી મિત્ર સમતિ થાય. અને તેમાંથી કેઈ જીવ સમકિત પામે ને મેક્ષ પણ જાય, અને કઈ જીવ મિશ્ર સમકિત પામી અંતર્મુહૂર્ત રહી પાછો પડી મિથ્યાત્વમાં જાય; પણ અર્ધ પુદ્ગલમાં અવશ્ય મોક્ષ જાય, એમ શ્રી ભગવતીજી વગેરે સૂત્રમાં કહેલ છે. એટલે સમક્તિ સહચારિણી મિશ્ર મેહનીય મેક્ષ પ્રાપ્ત ભવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org