________________
૩૦૭
નથી જાણવાની જરૂર જેને, કારણકે અવિધ જ્ઞાનાર્દિકે જાણે છે તેને ચિહ્ન કરી જાણવાની જરૂર નથી. પણ જે વસ્તુથી મેક્ષ મળે તે વસ્તુ ન જાણે તેમજ દર્શીને કરી ન દેખે, ખરા તત્ત્વને ન સહે, તેના સન્મુખ ન થાયએટલે તે સ્વરૂપને ન પહોંચે. એ ચારે ખેલને અભાવે છદ્મસ્ત મરણે મરે. એ એકવચને અથ કહ્યો.
પ્રશ્ન ૯૮ મું—તૃતીય હેતુ સ્વરૂપ, બહુવચને શી રીતે છે ? ઉત્તર-તૃતીય હેતુ પાઠ-મહુવચને—
पंच अहेउ प० तं • अहेउणा नयाणइ जाव अहेउणा बउमत्थं मरणं मरइ.
આને અર્થ ઉપર પ્રમાણે લેવા. ઉપર જેમ એકવચને અ કર્યાં છે તેમજ બહુવચને એટલે ધણા આશ્રી પણ એજ પ્રમાણે અર્થ જાણવા. પ્રશ્ન ૯ મું—તૃતીય હેતુ સ્વરૂપ, એકવચને તથા બહુવચને વિશેષાથ થી જણાવશે ?
ઉત્તર—આ પ્રશ્ન એકવચને તથા બહુવચને અવધ્યાદિક જ્ઞાન— વાળા આશ્રી જાણવા. કાઇ, એક અથવા ઘણા જીવા છઠ્ઠા ગુણસ્થાને રહેલા અધ્યાદિક જ્ઞાનવાળા જેમ ગૌતમ સ્વામી ભવડાને મુઝવી લાવ્યા અને તેજ ભવડાને માર્ગોમાં આવતા કેવળ જ્ઞાન પ્રાપ્ત થયે થકે કેવળીની પ્રભુદામાં જતાં ગૌતમ સ્વામીએ પાછે વાળવા માંડયેા ત્યારે ભગવતે કહ્યું કે તેમને તેમની પ્રબદામાં જવા દ્યો. ત્યારે ગૌતમે પૂછ્યુ કે શુ તેને કેવળ જ્ઞાન થયું ? ભગવતે હા પાડી. આ વાત સાંભળી ગૌતમને ખેદ થયા કે હું આવા મુર્ખને સમજાવી લાવુ` તેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આમ અવધ્યાદિક જ્ઞાન હોવા છતાં ખેદમાં ઉતર્યાં; પણ તેમણે જ્યારે રાગદ્વેષ ક્ષય કીધેા ત્યારેજ કેવળ જ્ઞાન પ્રગટ થયુ, એ ભાવને જાણતા નથી, ભગવત ઉપર સરાગ હેવાથી એ ભાવને દેખતા નથી. કોઇ ઉપર રાગ રાખવા નિહુ એ તત્ત્વને સહતા નથી. રાગ દ્વેષરૂપી વેરીને જીતી વીતરાગ દશા પ્રાપ્ત કરવી તેના સન્મુખ થતા નથી. એ ચારે ખેલના અભાવે છદ્મસ્ત મરણે મરે.
પણ
પ્રશ્ન ૧૦૦ મું—આ વિષે દ્વિતીયા હાય તો તે પણ જણાવશે ?
ઉત્તર—એક વચને અથવા બહુ વચને એટલે એક અથવા ઘણા અવધી જ્ઞાનીયેાને હેતુ એટલે ચિહ્નની જરૂર નથી; કારણકે અવધી જ્ઞાનવર્ડ જાણું છે, અને અવધી દનવડે દેખે છે. પણ સથાન જાણે એટલે કેવળ પર્યાયરૂપ ભાવને જાણતા નથી, એજ ભાવને દેખતા નથી, એ ભાવના
x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org