________________
૨૩૫
ઉત્તર–નિશ્ચય નયે તે સૂત્ર આખ્યાત ધર્મની કહેલી સેળ કળામાંની એકે કળા કહી શકાય નહિ. પણ વ્યવહારને બે કળા ઉઘાડી સંભવે છે.
પ્રશ્ન ૧૯ મું–તે બે કળા કઈ ? ને તેનું સ્વરૂપ શું ?
ઉત્તર–જે અભવ્ય ને અક્ષરને અનંત ભાગ ઉધાડે છે તે મિથ્યાત્વ કૃતને ઉઘડે છે તેથી સૌતન્યપણું-ચૈતન્યની ચેતના પ્રગટ થાય છે, તે પહેલી અને બીજી કળયથા પ્રવૃત્તિકરણનીજે મિથ્યાત્વનું પહેલું ગુણસ્થાન રહેલું છે તે મિથ્યાત્મની શુદ્ધ કરણીના ગુણને અવલંબી ઉચ્ચ ભાવનાની કરણ કરે–અને તેથી આગળ વધે તે સૂત્રાખ્યાત ધર્મનું ચારિત્ર વ્યવહારથી અંગીકાર કરે, શુદ્ધ આચાર પાળે, બેંતાળીશ, સુડતાલીસ છનું દેષ રહિત નિર્દોષ આહારદિક વહેરે, સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે કેવળ ચરિયા એકંત ચારિત્ર (સમ્યફ જ્ઞાન દર્શન વિનાનું) અને શ્રીનંદીજી સૂત્રમાં કહ્યા પ્રમાણે ઉંણે દશ પૂર્વ (નવમા પૂર્વની ત્રીજી આચાર વધુ) સુધીનું જ્ઞાન મેળવી, શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યા પ્રમાણે “અસંજય ભવિય દેવ દેવાણ"અસંજમપણે વ્યવહાર ચારિત્રની આરાધના કરી નવવેચક સુધી જાય. અને યથા પ્રવૃત્તિ કરણના યોગે વ્યવહાર ચારિત્રના બળે અકામ નિર્જરાએ કરી કઈ વખત અને કડાકોડીની હદ સુધી આવી જાય પણ અંતે કેડીકેડ સુધી પહોંચે નહિ, સમ્યક જ્ઞાન દર્શન રૂપી ચ વિના જેમ આંધળે પુરૂષ નગરીના દરવાજાની નજીક આવી પાછા ફરે ને અટવીમાં ભટકે તેમ સંસાર રૂપ અટવીમાં અભવ્ય જીવ પરિભ્રમણ કરે, પણ ગંઠી ભેદ કરવા રૂપ અપૂવ કરણની ત્રીજી કળા પ્રગટ કરી શકે નહિ. માત્ર વ્યવહારથી પ્રથમની બે કળા ખુલ્લી કહેવી હોય તે કહી શકાય, અને નિચેથી તે શ્રત આખ્યાત ધર્મની એકે કળા અભવને ખુલ્લી નથી એમ સંભવે છે. એ એમ હોય તે સત્તામાં પણ શ્રત આખ્યાત ધર્મની કળા હેય નહિ મિથ્યાત્વ અને અજ્ઞાન સિવાય અભવીને નથી, સુત્રના ન્યાય પ્રમાણે સત્તામાં પણ એજ છે ને પ્રગટપણે કેવળીની દ્રષ્ટિએ પણ એજ છે એમ ઘણા દાખલાથી અનુભવાય છે. તત્ત્વ કેવળી ગમ્ય.
પ્રશ્ન ૨૦ મું–સૂત્ર આખ્યાત ધર્મની જે સોળ કળા કહી તે અભવીને નથી. માત્ર ભવીનેજ માટે કહી છે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે ભવમાં અને અભવીમાં કેઈ પ્રકારને મેટો તફાવત હવે જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org