________________
ર૩૪
અઠ્ઠાવીશે પ્રકૃતિવાળા મોક્ષ પ્રાપ્તિ થવા યોગ્ય ભવ્ય જીવને તારવી-જુદા પાડી બાકીના કદિ મિક્ષ નહિ જવાવાળા ભાગે ગશ્ચિતપણે સતાવીશમાં સમવાયેગે જણાવ્યું પણ ખુલ્લું નામ આપ્યું નહિ એ શાસ્ત્રકારની ખૂબી. તેમજ અહિંયાં મોક્ષ પ્રાપ્ત ... ભવ્ય જીવનું કૃત આદિ અંત સહિત કહ્યું, અને કૃષ્ણ પક્ષી આદિ અંત રહિત મિથ્યાત્વવાળા ભવ્ય જીવના શ્રતને ભાગે બકાતને રાખ્યું હોય એમ જણાય છે.
પ્રશ્ન ૧૭ મું–શ્રી નદીજી સૂત્રમાં કહેલા સર્વ જીવને અક્ષરને અનંત ભાગ ઉઘાડે જે કહો તે અક્ષરને અનંત ભાગ ઉઘાડાની સેળ કળામાંની પહેલી કળા કહી છે તે અભવીને તે કળા ઉઘાડી છે, તે સિદની સોળ કળા મહેલી તે પહેલી કળા છે તે સત્તામાં સોળે કળાવાળે સિદ્ધ સમાન અભવીને આત્મા કેમ ન હોય ? અર્થાત્ હવે જોઈએ. જો એમ હોય તેજ સર્વ જીવ સિદ્ધ સમાન છે એમ કહેવાને વધે નથી એમ કઈ કહે તેનું કેમ ?
ઉત્તર–પ્રશ્નકારને તર્ક તે બહુ સારે છે. પણ સૂત્ર શું જણાવે છે તેને વિચાર કરવો જોઈએ. આ સંબંધી કેટલુંક લખાણ થઈ ગયું છે. તેપણ પ્રક્ષકારને વિચારવું જોઈએ કે શ્રી ઉત્તરાધ્યયનછ સૂત્રના નવમાં અધ્યયનની ૪૪મી ગાથામાં સોળ કળાનો શબ્દ આવ્યું છે તે સેળ કળા કેની કહે છે અને તે સોળ કળા કેને કેને લાગુ કરી છે તે સૌ કેઈનાં જાણવામાં આવી તે ગયું હશે ? જે તેનું સ્વરૂપ સમદ્રષ્ટિથી યથાતથ્ય સમજવામાં આવશે તે તથા તર્કનું સમાધાન થવાને જરા પણ વિલંબ નથી. જે સેળ કળા સત્રમાં કહી છે તે તે સૂત્ર અખ્યાત ધર્મની કહી તે, તે ધર્મ અભવીને નથી.
વીતરાગ પ્રણીત સમ્યક્ત જ્ઞાન દર્શન ચરિત્રરૂપ જે ધર્મ તે સૂત્ર આખ્યાત ધર્મ કહેવાય છે. તેની ભગવંતે સેળ કળા કહી છે. અને દરેક કળાનું સ્વરૂપ જુદું જુદું કહ્યું છે તે દરેક કળા મેલ પ્રાપ્ત થવા
ગ્ય ભવ્ય જીવને જ લાગુ છે. અને તે સેળે કળા સત્તામાં તેજ ભવ્ય જીવને રહી છે. તેજ ભવ્ય છે એળે કળાને પ્રકાશ કરી એક્ષપદને પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૧૮ મું–તે શું અભવ્યને આ કહેલી સેળ કળા મહેલી એકે કળા નથી એમ સમજવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org