SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ ઘણું આભલાને મેહને સમુહે કરીને આછાદિત હવે તેહિ પણ ચંદ્રમાની સૂર્યની પ્રભા તેજ રહે. ઉપરે અને નીચે અંધકાર ન હોય તિમ છવ ફીટીને અજીવ ન થાય. તે એ આદિ છે અને અંત પણ છે તે ભણી સાદિક સપર્યાસિક કહીયે, તે એ આદિ નથી, અંત નથી તે માટે જે અનાદિક અપર્યવસિક કહીયે. ઈતિ ભાષા– પ્રશ્ન ૧૫ મું–જેને અનાદિ અનંત મિથ્યાત્વ હોય, જે જીવને આદિ અંત રહિત મતિ શ્રત અજ્ઞાન હોય તેવા ને કઈ પણ વખત પાંચ જ્ઞાન માંહેલું જ્ઞાન સંભવે ખરું કે કેમ ? ઉત્તર–શ્રીનંદીજીમાં તો તમામ જીવને અક્ષરને અનંતમે ભાગ ઉઘાડે કહ્યો તે અક્ષર શબ્દ તે શ્રત જ્ઞાન કહ્યું એટલે ભવ્ય સિદ્ધિ યા જીવનું શ્રત જ્ઞાન તે આદિ અંત સહિત કહ્યું અને અભવ્ય જીવનું શ્રુત અજ્ઞાન અનાદિ અનંત કહ્યું. તે ઉપરથી એમ જણાય છે કે તેને જ્ઞાનને સદાય અભાવેજ હોવો જોઈએ. જ્યાં સમક્તિ નથી ત્યાં જ્ઞાન નથી. એ વાત નિશ્ચય છે. સત્તાએ સમક્તિ અને જ્ઞાનના અભાવવાળાને અદ્ધિએ કરીને કેવળ જ્ઞાનદર્શન રૂપ સિદ્ધ સ્વરૂપી કહી શકાય નહિ. અભવીને આ કમનું જે આવરણ રહેલું છે તે તેના પતિ કૃતાદિ અજ્ઞાનરૂપી અશ્વિને આવરણ કર્યા છે તેની પર્યાયને પ્રગટ થવા દે નહિ, વગેરે અધિકાર વિસ્તારથી આગળ પર કહેવાશે. પ્રશ્ન ૧૬ મું–શ્રીનંદજી સૂત્રમાં ભવ્ય સિદ્ધિમાં જીવનું શ્રત આદિ અંત સહિત કહ્યું કે, અભવ્યની હારના ભવ્ય જીવ ત્રણ કાળમાં મિક્ષ નહિ જવાવાળાનું શ્રત આદિ અંત સહિત કેમ કહેવાય ? જે તે ભાંગે તેને લાગુ થાય તે મોક્ષ જવાવાળ ને તેમાં તફાવત શો સમજવો ? ઉત્તર–આ પ્રશ્નકારને તર્ક ખરે છે પણ સૂત્રની રચના એર છે. સૂત્રમાં જ્યાં જ્યાં ગૌતમાદિકે પૂછેલા પ્રશ્નમાં અને ભગવતે આપેલા ઉત્તરમાં મોક્ષ જવાવાળા ભવ્ય જીવનીજ ઉત્તર આવે છે, અને ક્યાં ભાંગા પડે છે ત્યાં ભવ્યને અભવ્યનાંજ ભાંગી પડે છે, તેમાં સંસારસ્થ ભવ્ય જીવની વ્યાખ્યા આવતી નથી. શ્રીસમવાયાંગજી સુત્રમાં પણ ૨૬મા અને ૨૮મા સમવાયાંગમાં અભવ્ય અને ભવ્યનું નોમ ખૂલ્લું પાડયું છે પણ ર૭માં સમવાયગે કહેલા કયા જીવ છે તે સૂત્રકારે ગૌણતામાં રાખી અડાવીશમાં સમવાયાંગે અથે ગયાણું ભવ્ય જીવ કહ્યા તેથી કેટલાક ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy