________________
૨૩૬ કે તે તફાવત સૂત્રના આધારથી જાણવામાં આવે તે સે કોઈ કબુલ કરી શકે. માટે એ કઈ સૂત્રને મજબુત દાખેલે છે ?
ઉત્તર–હા, છ, સાંભળ–શ્રી સમવાયાંગજી સૂત્રમાં-છવીશમાં સમવાયાંગે કહ્યું છે કે-તે મૂળ પાઠ—
अभवसिद्धियाणं जीवाणं मोहणिजस्स कम्मस्स छन्वीसं कम्मं सासंतकम्मा पं० तं० मिछत्तमोहणिज्जं सोलस कसाया इत्थीवेदे पुरिसेवेदे नपुंसगवेदे हासं अरति रति भयं सोगो दुगंछा ॥ .
અર્થ—જેને અનાદિ અનંત અભવ્યપણે સિદ્ધિ નિષ્પન્ન છે. (એટલે શાશ્વત સ્વભાવ છે જેહને) તે અભવ્ય સિદ્ધ કદિયે. તે જીવને મેહનીય કર્મ ચેાથે તેની મૂળ ૨૮ પ્રકૃતિ છે. તે માંહી અભવ્ય જીવને છવ્વીશ કર્મના અંશ કની પ્રકૃતિ સત્તા કર્મ પણે રહે તે કહે છે. મિથ્યાત્વ મેહનીય ૧, અને સોળે કષાય અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ ૪, એમ અપ્રત્યાખ્યાની ૪, પ્રત્યાખ્યાની ૪, સંજવલન ૪, સર્વમલી ૧૬ કષાય અને મિથ્યાત્વ મેહનીય ભેળવતા ૧૭ પ્રકૃતિ, સ્ત્રી વેદ ૧૮, પુરૂષ વેદ ૧૯, નપુંસક વેદ ૨૦, હાસ્ય ૨૧, અરતિ ૨૨, રતિ ૨૩, ભય ૨૪, શોક ૨૫, દુગછા ૨૬. (એ છવ્વીશ પ્રકૃતિ અભવીને સદાય સત્તામાં છે. સમક્તિ મેહનીય અને મિશ્રમોહનીય ર એ બે પ્રકૃતિ મૂળેથીજ સત્તામાં નથી.)
પ્રશ્ન ૨૧ મું–અભવીને જ્યારે બે પ્રકૃતિના અભાવે મોક્ષ નથી એમ સાંભળીએ છીએ તે ભવ્ય જીવને મેક્ષ હોય એમ કહેવામાં આવે છે. છતાં, બધા ભવ્ય જીવ મોક્ષ નહિ જાય તેનું શું કારણ? મેક્ષ નહિ જવાવાળા ભવ્ય જીવ અને અભિવ્ય જીવમાં શું તફાવત ?
ઉત્તર–અભવ્યને જેમ મનીય કર્મની છવ્વીશ પ્રકૃતિ સત્તામાં કહી છે તેમ સત્યાવીશમાં સમવાયાંગે નીચે પ્રમાણે કહ્યું છે..
वेयग सम्मत्त बंधावरणस्मणं मोहणिज्जस्स कम्मस्स सत्तावीसं उत्तरपग डीओ सतंकम्मंसा पं० ॥
અર્થ—વેદક સમ્યકતને બંધ તેહ થકી જેહ ઉપરંઠ છે –વેગળે હવે છે. એહવા પ્રાણીને મેહનીય કર્મની પ્રકૃતિ અઠ્ઠાવીશ છે તે માંહિ સત્તાવીશ ઉત્તર પ્રકૃતિ સત્તાપણે કહી. સોળ કષાય ૧૬, નવને કષાય એવ ૨પ થઈ, મિથ્યાત્વ મેહનીય મિશ્ર મેહનીય એવું ૨૭ પ્રકૃતિ સત્તાએ હવે એક સમ્યકત્વ મેહનીય ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org