________________
૧૨૨
શાસ્ત્રના પ્રરૂપનાર એવા મિથ્યાત્વ દ્રષ્ટિ છે તે રાગ દ્વેષને વશરૂપ પરવશ પડ્યા છે. એવા અધના હેતુ મિથ્યાવાદિકને તજીને સાધુ જ્ઞાનાર્દિક ગુણને જાવજીવ સુધી ઇચ્છે, કારણકે સ`સ્કૃતાર્દિક ભાષા કાઈને તારતી નથી પણ સમકિતાદ્રિક ગુણુ જીવને તારે છે. માટે તે ગુણને ધારણ કરવા એમ સુધર્મા સ્વામી પોતાના જબુ નામના શિષ્યને કહેતા હવા કે હે ! જંબુ ! જેમ મેં શ્રી મહાવીર દેવ પમાત્માની સમીપે સાંભળ્યું હતું તેમ મે તુજ પ્રત્યે કહ્યુ ॥૧૩॥
પ્રશ્ન પર મું—શ્રી પ્રશ્ન વ્યાકરણજી સૂત્રમાં દશ પ્રકારનાં સત્ય કહ્યાં તેનું સ્વરૂપ ત્યાં મૂળ પાઠમાં જણાવ્યું. નથી તે તે સત્યનુ સ્વરૂપ
શી રીતે ?
ઉત્તર---ઠાણાંગ-ઠાણે ૧૦મે દસ પ્રકારનાં સત્ય કહ્યાં છે તે આ પ્રમાણે મૂળપાઠ છેઃ——
दसव सच्च प. तं जणवयं सम्मय हवणा, नामे रूवे पड़च्च सच्चे ચ; વાર માવ ખોળે, અમે જોવમ્મ સત્ત્વે જ ।। ૨ ।।
ભાવાથ ---( લાલાજીવાળા છાપેલ પાને ૮૦૭ મે ) દસ પ્રકારકે સત્ય કહે હૈઃ— ૧. જનપદસત્ય, ૨. સમતસત્ય, ૩. સ્થાપનાસત્ય, ૪. નામ સત્ય, પ. રૂપમત્ય, ૬. પ્રતીતસત્ય, છ. વ્યવહાર સત્ય, ૮. ભાવસત્ય, ૯. જોગસત્ય, ૧૦, ઉપમાસત્ય એ દસ પ્રકારનાં સત્ય કહ્યાં.
પ્રશ્ન પ૩ મું—દસ પ્રકારનાં સત્ત્વ કહ્યાં તેમાં પ્રથમ જનપદ્મસત્ય કહ્યું તેનું સ્વરૂપ શી રીતે સમજવુ ?
ઉત્તર-ઉપરોક્ત પાને-દા પ્રકારનાં સત્ય કહ્યાં છે તેમાં પ્રથમ જનપદસત્ય તે-જિસ દેશમે અર્થકા વાચક જોજો રૂઢ શબ્દ હોવે ઉસ નામસે કહેના સા જેસે પાનીકે કોકણ દેશને પીચ કહતે હૈં ( તથા ખાજુવાળા કણ ગ પાને ૩૧ મે-ટીકામાં–
છાપેલ
तत्र जनपदसत्यं यथा उदकार्थे कोंकणादि देशरूया पय इति वचनं
એટલે કાંકણાદિ દેશમાં પાણીને પય શબ્દમાં બોલાવે છે, એમ પણ કહ્યું છે. ઉસ જલ, નીર, વગેરહ પૃથક્ પૃથક્ નમસે બોલતા ભીડે. એટલે જે જે દેશમાં જે જે પ્રકારની ભાષા ખેલતી હાય તે દેશની ભાષા બોલતાં સત્ય ભાષા કહીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org