________________
૧૨૩
કહેવત છે કે-“ બાર કેવી ભાષા બદલે.” એટલે બાર બાર ગાઉએ ભાષાનું બદલાવું થાય છે. એમ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જેમકે શુદ્ધ ગુજરાતી ભાષામાં કળસે, થાળી, ગાળી, કેળા, માળા વગેરે શબ્દો વપરાય છે, ત્યારે હાલાર પ્રાંતમાં, મછુ કાઠે તથા હળવદ વગેરેના ગામમાં કરશે, થારી, ગોરી, કેરા, મારો વગેરે શબ્દો બોલાય છે અને મળવા આવવા” ને બદલે “મરવા આવવા” નું વપરાય છે. કપાટઆળીયા” ને બદલે “આરિયા” કહેવું તે શુદ્ધ ભાષા માને છે. એટલે જે દેશમાં જે ભાષા બોલાતી હોય તે ભાષા. તેને સૂત્રમાં જનપદ સત્ય કહે છે. તે ભાષા બોલતાં અસત્ય લાગે નહિ.
પ્રશ્ન ૫૪ મું–બીજું સંમત સત્ય તે શું ? ઉત્તર-(બોલાવણીમાં સરખાપણું) અરવિંદ સો પંકજ પ્રશ્ન પ૫ મું–સ્થાપના સત્ય કેને કહીએ ?
ઉત્તર–-ત્રીજું સ્થાપના સત્યસ-કસીકે કીસી નામ સ્થાપના. જૈસે કાષ્ટ (પાષાણાદિક) કે ચિત્રિત કરી સ્થાપના કરના. (કઈ દેવને નામની મૂર્તિ ચિત્રાદિ–ફટા પ્રમુખનું સ્થાપના કરી દુનિયા તે દેવને નામે બોલાવે, તેમ બોલવતાં અસત્ય લાગે નહિ તે સ્થાપના સત્ય. જેમ બાળકે લાકડીને ઘડે માળે, તેને કોઈ કહે તારે ઘેડે આઘે રાખ. તેમ કહેતાં અસત્ય લાગે નહિ. )
પ્રશ્ન પદ મું—ચોથું નામ સત્યનું સ્વરૂપ શું ?
ઉત્તર–નામ સત્ય તે-જૈસા નામ રખને આયા હોવે સોકુલવર્ધન નામ વાલેકે કુલવર્ધન કહના ફિર ચાહે કુલ બઢતા હોવે યા નહિ. એટલે નિર્ધન છતાં કુલવર્ધનનું નામ હોય, બાઈનું નામ લક્ષ્મી હોય ને એક દિવસનું ખાવા ન હોય તે પણ તે નામે બોલાવતાં અસત્ય લાગે નહિ.
પ્રશ્ન પ૭ મું—પાંચમું રૂપ સત્ય તે કેને કહીએ ?
ઉત્તર–રૂપ સત્યસ-રાધુકા રૂપ (વેષ) ધારણ કિયા પરંતુ ગુણ નહિ હૈ તે ભીઉસે સાધુ કહના (અસત્ય નહિ) અહીંયા ચારિત્રાદિ ગુણ રહિત સાધુના રૂપે (વે) રહેલાને સાધુ કહેતા અસત્ય લાગે નહિ એમ કહ્યું.
પ્રશ્ન પ૮ મું–છ પ્રતીત સત્ય તે શું ?
ઉત્તર–પ્રતીત સત્ય તે-અન્ય વસ્તુને આશ્રય લેકર પ્રતીતિ કરનારો પ્રતીત સત્ય એ અનામિકાએ કનિષ્ઠ અંગુલી છોટી હૈ વો તર્જની બડી હૈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org