________________
ઉપર
ઉત્તર–જી, હા, સાંભળે–“નવજીવન” તંત્રીઃ મેહનદાસ કરમચંદ, ગાંધી. પુસ્તક રજુ-અંક ૧૮ મે–અમદાવાદ–સંવત. ૧૯૭૭ના માગસર વદ ૯ રવિવાર–તા. ૨ જાનેવારી ૧૯૨૧માં-મૂળ પૃષ્ટ ર–ચડતા કે પૃષ્ટ ૧૩૮મું-કેલમ રજે-(મહાત્મા ગાંધી પિતે ભાષણમાં (નાગપુરની કેસમાં ૨૦ હજાર માણસ મળેલાં તેમાં જણાવે છે કે –
મારે પિતાને માટે તે એજ ધર્મ છે કે હિંસા કરીને મારે સ્વરાજ્ય મળતું હોય તે તે નથી જોઇતું, મેક્ષ મળતું હોય તે તે પણ નથી જોઈત, ઈશ્વરની ભક્તિ પણ હિંસા કરીને થતી હોય તે મારે તેવી ભક્તિ નથી વાઇતી. તમારે માટે આ ઠરાવમાં બતાવ્યા છે તેવાં શાંતિના અને સચ્ચાઈનાં સાધનેજ ગ્ય છે. તેવાં સાધનેથીજ તમારી પર થયેલા અન્યાયને દુરસ્ત કરી શકશે.
પ્રશ્ન ૨૦ મું–શ્રી આચારાંગના શ્રતસ્કંધ ૧ લે-અ ૧ લે ઉદ્દેશે ૧ લે તેને વિષે દ્રવ્યદિશીને ભાવદિશી કહી તે શી રીતે સમજવી ?
ઉત્તર-પૂર્વ ૧, પશ્ચિમ રે, ઉત્તર ૩, દક્ષિણ ૪ એ ચાર શીશી કહી. ઈશાન ૧, અગ્ની ૨, નૈરૂત્ય ૩, વાયવ્ય ૪ એ ચાર વિદિશી મળી ૮ આઠ અને દિશીને વિદિશી વચ્ચે એક એક ગણતા આઠ આગૃદિશી એવં ૧૬ ઉદ્ધ ૧ અને અધે ૨ એ બે મળીને ૧૮ દિશી થઈ તે દ્રવ્ય દિશી ૧૮ કહી છે.
અને ૧૮ ભાવ દિશી કહી છે તે પણ આ પ્રમાણે છે-૧ કર્મભૂમિ મનુષ્ય, ૨ અકર્મભૂમિ મનુષ્ય, ૩ છપ્પન્ન અંતર કીપાનાં મનુષ્ય, ૪ સમૂછિંમ મનુષ્ય એ ચાર જાતનાં મનુષ્ય અને ૧ બેઇદ્ધિ ૫, ૨ તેઈદ્ધિ, ૬ ૩ ચારકી ૭, ૪ ને તિર્યંચપદ્રિ , એ આઠ થયા. ૧ પૃથ્વી ૯, ૨ પાણી ૧૦, ૩ અગ્નિ ૧૧, ૪ ને વાયરે ૧૨ એ બાર થયા. ૧ અબીજ ૧૩, ૨ મૂલબીજ ૧૪, ૩ બંધબીજ ૧૫, ૪ને પર્વબીજ ૧૬ એ ચાર વનસ્પતિના મળી સેળ થયા. દેવતા ૧૭ અને નારકી ૧૮ એ બે મળી ૧૮ અઢાર ભાવદિશી કહી. તેમાં જીવ ગતગતિ અનતકાળથી કરે છે.
પ્રશ્ન ૨૧ મું–આકુટીનેજાણુ પ્રીછીને પાપ કરે તે કેવી રીતે છૂટે?
ઉત્તર–શ્રી આચારાંગજી સૂત્રના પિલા થત સ્કંધમાં પાંચમા અધ્યયનના ચોથા ઉદ્દેશે કહ્યું છે કે-જે આકોટીને-જાણીને કીધું કર્મ પ્રાણી વાતાદિક તે પાપ કર્મને પ્રજ્ઞાએ જાણી ગુરૂ પાસેથી દશ પ્રકારના પ્રાયશ્ચિત માંહેલું જે દેવે તે લેવે કરીને કર્મ ખપાવે–તે પાપ કર્મથી છુટે એમ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org