________________
૩૫૧
जाइंच बुष्टिंच इहजपास, भूतेहिं जाणे पडि लेह सायं : तम्हा तिविजो परमंति एचा, संमत्तदंसी णकरेति पावं. १
અતિ વિજજો-પંડિત જન-જ્ઞાની પુરૂષે, આ જગતમાં ઉત્પન્ન થયેલા અને વૃદ્ધિ પામેલા ને દેખીને એમ વિચારે છે કે–સર્વ પ્રાણું ભૂત, શાતા–સુખની પ્રતિ લેખણ-ચવેષણ કરે છે. એટલા માટે સમતિ દ્રષ્ટિ જીવ મોક્ષના અર્થ માટે એટલે મુક્તિ મેળવવા માટે કોઈ પણ પ્રકારનું પાપ કરે નહિ. અર્થાત્ અઢાર પ્રકારનાં પાપ માંહેનું કઈ પણ પાપ સમકિત દષ્ટિ મેક્ષને અર્થે કરે નહિ
પ્રશ્ન ૧૮ મું—આ સંબંધી કાંઈ વિશેષ ખુલાસો છે ખરો?
ઉત્તર–હા, છ, સાંભળે-આચારાંગ સૂત્રના પહેલા અધ્યયનમાં દરેક ઉદ્દેશે કહ્યું છે કે-આ સંસારમાં રહેલા પ્રાણિઓ છે કારણે હિંસા કરે છે. તે જીવિતવ્ય રાખવા માટે ૧, કીર્તિ પ્રશંસા અર્થે ૨, માન માટે ૩, પૂજા-ચા પૂજાલાઘા મેળવવા માટે અર્થાત્ પૂજાવા માટે ૪, જન્મ મરણથી મુકાવા માટે એટલે મિક્ષ માટે ૫, અને શારીરિક માનસિક દુઃખ ટાળવાને માટે ૬, એ છે કારણ કહ્યાં તેમાં પાંચ કારણ તે સંસાર વ્યવહારનાં રહેલાં છે, અને એક કારણ મોક્ષને માટે ધર્મ બુદ્ધિએ રહેલા છે. માટે તેજ અધ્યયનમાં કહ્યું છે કે–ત્તરે ગયા. તેણે માપ એટલે પાંચ કારણે હિંસા કરનારને અહિત ભણી થાય, અને નરકાદિક ગતિ પણ કહી છે. અને મેક્ષને અર્થે ધર્મને અર્થે હિંસા કરવાથી સમકિતને નાશ થવા સાથે અહિએ એટલે ફરી સમક્તિ પ્રાપ્ત થવું દુર્લભ કહ્યું છે.
અને પ્રશ્ન વ્યાકરણમાં અર્થ, કામ, ને ધર્મ અથે હિંસા કરનારને આશ્રવમાં ગણી માઠાં ફળ કહ્યાં છે.
અને ભગવતીજીના નવમા શતકે ૩૧ મા ઉદેશે અચાએ વિભંગ જ્ઞાને કરી પાખંડ ધર્મને સારંભીને સપરિગ્રહી જાણ્ય- (વીતરાગ ધર્મને નિરારંભી નિષ્પરિગ્રહી ધર્મ જાણે) તેથી સમક્તિની પ્રાપ્તિ સાથે વિલંગમાંથી અવધિ જ્ઞાન અને છેવટે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ.
વગેરે દાખલાથી જણાય છે કે સમકિત દષ્ટિ મિક્ષ અર્થે –કે ધર્મ અર્થે અઢારમાંનું એક પણ પાપ કરે નહિ, એમ આચારાંગની ગાથા વિશેષ કરીને સૂચવે છે.
પ્રશ્ન ૧૯ મું–આ વિષે ચાલતા જમાનાને કાંઈ દાખલ છે ખરો? હોય તે તે પણ બતાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org