________________
૩૫૦
નિવારે એવા સંત-સાધુ મુનિરાજ પિતાને આત્માનું સ્વરૂપ પ્રગટ કરી પિતાની શક્તિ વડે કર્મનાં દલને તેડીને જે અનાદિનાં કર્મ હતાં તેની આદિ લાવી છેડા કાળમાં મુક્તિને કડી મૂકે–એ આત્મા શક્તિવાન છે. પણ મિથ્યાત્વના જોરે તેનું બળજેર ચાલતું નથી. તેથી ઉપરના ગુણે પ્રગટ કરી મેક્ષ મેળવી શકતું નથી. પણ ભવ્ય જીવ જ્યારે પિતાની શક્તિ ફેરવશે ને મિથ્યાત્વને મૂળમાંથી નાશ કરશે ત્યારે મેક્ષ મળવાને વિલંબ નથી.
પ્રશ્ન ૧૬ મું—એમ સાંભળીએ છીએ કે–આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે-સમક્તિ દષ્ટિ પાપ કરે નહિ. તે આનંદાદિક દશ શ્રાવક તથા તંગીયા નગરીના શ્રાવક આદિને અધિકાર ઉપાસક દશાંગ તથા ભગવતીજી વગેરે સૂત્રોમાં ઘણે ઠેકાણે કહે છે કે-દશ હજાર ગાયનું એક ગેકુલ તેવા ચારથી આઠ ગોકુલના ધણી એટલે સૂત્ર પાઠે ઘણી ગાયે, ઘણું ભેસે, ઘણાં છાલી–બકરાં, ઘણું દાસ દાસી, અને તેને અંગે થતાં ઘણું આહાર પાણી જેને ત્યાં નિષ્પન્ન થતાં તે ત્યાં શું આરંભ નહિ તે હોય? શું આવા વૈભવવાળાને પાપ નહિ લાગતું હોય ? આવા વૈભવમાં થતા પાપના અધિકારી કેણ? જે તે શ્રાવકે પાપના અધિકારી હોય તે તેનામાં સમક્તિ માનવું કે કેમ ? અને જે સમક્તિ અને શ્રાવકપણું સાબિત રહેતું હોય તે “સના ફરી નવા ” ને અર્થ શું છે તે જણાવશો ?
ઉત્તર – સમસ્ત વં જ ” માત્ર આ શબ્દ ઉપરથી એ અર્થ કરવામાં આવતું હતું કે-સમકિત દષ્ટિ અઢારમું પાપ મિથ્યા દર્શન શલ્ય કે જેનાથી સમકિતને નાશ થાય તેવું પાપ સમતિ દષ્ટિ કરે નહિ. અને મારા રચેલા “સત્ય પ્રકાશમાં પણ એજ અર્થ દાખલ કર્યો છે. ત્યાર બાદ એક વિદ્વાન પંડિતના મુખેથી સાંભળવામાં આવ્યું કે-એક પાપ નહિ પણ અઢારે પાપ સમકિત દષ્ટિ કરે નહિ. એમ ચાચારાંગ સૂત્રમાં કહ્યું છે. તે ન્યાય જોતાં એમ જણાય છે કે-સમક્તિ દષ્ટિ અઢાર પાપ માંહેલું કોઈ પણ પાપ કરે નહિ એમ સૂત્ર પાઠથી સાબિત થાય છે.
પ્રશ્ન ૧૭ મું–આચારાંગ સૂત્રમાં સમકિત દષ્ટિ અઢાર માંહેલું કઈ પણ પાપ કરે નહિ એ મૂળ પાઠથી ખુલાસો કરી આપશે ?
ઉત્તર–સાંભળે, આચારગ સૂત્ર, અધ્યયન ત્રીજું-ઉદ્દેશે બીજેતેમાં કહ્યું છે કે-ગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org