________________
૩૪
શ્રાવક છે. હું આત્મા તારા મુળ સ્વભાવ જે છે તેજ સમક્તિ છે, અને તારા મુખમાંથી જે વાણી નીકળે છે તે શાસ્ત્ર રૂપજ છે, અને જો તારા રૂપમાં નિવાસ કરીને રહે તે તું પાતેજ નાની છે. અર્થાત્ ઉપરોક્ત ગુણને પ્રકાશ કરે તા હે આત્મા તારી પાસે બધા ગુણા રહેલા છે અને તે ગુણના અધિકારી પણ તુજ છે. એમ ભવ્ય જીવાને વિચારવાને માટે એ ઉપદેશ છે.
પ્રશ્ન ૧૫ મુ’—જ્યારે ભબ્ય જીવ, ઉપરના તમામ ગુણને અધિકારી છે તે તે સર્વાં ગુણને પ્રગટ કરી મેાક્ષને કેમ મેળવી શકતા નથી ? ઉત્તર~~~તે વિષે દિગબર મતના લિખિત-મિથ્યાત્વ ચતુર્દશીમાં કહ્યું છે કેઃ
સવૈયા–૩૧ સા~
Jain Education International
;
त ग्यान भास होय, अशुद्धता अणादिकी मोक्षको विजोग रहै, जांनें मरजादिकी
संकट अनेक सहैं, भावइ ले
आदिकी;
मिथ्या भाव नास होय मिथ्या के मिलाप सौं
मिध्या के संजोग सेती
मिथ्या के विजोग नीत मिथ्याकी मगनतासौं मिथ्याके मिटाये भव जैसी मिथ्या रीतकी जे
प्रीतक निवारे संत.
करे निज प्रकट सक्ति तोरीं कर्मा दिकी.
'
અઃ—જ્યારે મિથ્યા ભાવના નાશ થાય ત્યારેજ આત્માને જ્ઞાનના ભાસ થાય છે એટલે જીવ પાસે જ્યાં સુધી અનાદિ મિથ્યાત્વ રહેલું છે ત્યાં સુધી જ્ઞાનના પ્રકાશ થઇ શકે નહિ. મિથ્યાત્વના મેળાપ થવાથી તેને સુગ થવાની આત્મા અનાદિ કાળના અશુદ્ધતાને પામી મલીન બની ગયે છે. અનાદિના મિથ્યાત્વના સોંગને લઇને આત્માને મોક્ષના વિજોગ રહે છે. મિથ્યાત્વના વિજોગ થાય. તેનો નાશ થાય ત્યારેજ આત્માં પેાતાના સ્વરૂપની મરજાદ જાણી શકે. પણ જ્યાં સુધી આત્મા મિથ્યાત્વની મગ્નતામાં રહે ત્યાં સુધી જન્મ, જરા ને મરણના—સંસારમાં પરિભ્રમણ કરવાનાં અનેક દુઃખા-અનેક સંકટો સહન કરે છે. સંકટો કયારે દૂર થાય કે જ્યારે મિથ્યાત્વને દૂર કરે ત્યારે પોતાના ભવની આદિને ભાવ લઇ શકાય છે. આ પ્રમાણે મિથ્યાત્વની રીતિને જાણીને તેની પ્રીતિને તજે-તેના મગ
For Private & Personal Use Only
www.jainelibrary.org