SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ सात्र के सरधा वा बुधि अति तुछ रही, पंचमे समेमें कहो कैसे पंथ गहीये. ૩૪. १ અથ વીતરાગ દેવ તે તે મહા વિદેહ ક્ષેત્રમાં વસે છે, અને સિદ્ધ ભગવત શિવ લેાકમાં-મોક્ષમાં બિરાજે છે, આચાર્યજી તથા ઉપાધ્યાયજી બન્નેમાંથી કોઇપણ ઇહાં નથી, અને સાધુ છે પણ તે દક્ષિણમાં કહેવાય છે, વળી શ્રાવક તો કોઈ અત્યારે અહિં વિદ્યમાન છેજ નહિં, અને સમકિતી જીવ તા કોઈ સાધુપણામાં ભાગ્યેજ સરદહિંચે, શાસ્ત્રની શ્રદ્ધામાં બુદ્ધિ પહેોંચતી નથી કારણકે બુદ્ધિ અતિ તુચ્છ રહી ; તે હવે આ પાંચમ સમયમાં-૫'ચમ કાળમાં કહો કયા પથને ગ્રહવા ? કયા પ'થે ચાલવું ? એમ ભવ્ય જીવ પોતાના આત્માને પૂછે છે. પ્રશ્ન ૧૪ મું—તેના ઉત્તર શું મળ્યા ? ને કોણે આપ્યા ? તે જણાવશે ઉત્તર—તેના ઉત્તર બહુજ સારા મળ્યા અને તે ઉત્તર પેાતાના આત્માએજ આપ્યા. સાંભળ—— हि वीतराग देव तुंह तो कहावे सिद्ध સરૈયા-૩૧ સા– रागद्वेष टारि देखि, अष्ट कर्म नासतैः तुहि तो आचारिज हैं आचरें जो पंचाचार, हि उवझाय जिन वांनी के प्रकास तैं ; परको ममत त्याग तुंहि हैं रिपराज, श्रावक तुंहिज व्रत एकादश भासते; Jain Education International सम्यक् सुभाव तेरो शास्त्रपुनीत् तेरी बांनी, तुंही भैया ग्यांनी निज रूपके निवासते. १ અથ—જ્ઞાન આત્મા દ્રવ્ય આત્માને કહે છે કે હે ભવ્ય જીવ ! તુહી પોતેજ વીતરાગ દેવ છે, તારા આત્માને તુ રાગ દ્વેશ રહિત દેખ તા તુ તેજ વીતરાગ છે, અને તારો દેહુ તેજ વિદેહ ક્ષેત્ર છે એમ માન. અને અષ્ટ કર્મોના નાશ કર તા તુ પાતેજ સિદ્ધ છે. પંચાચાર ને આચાર–અગીકાર કર તુંજ આચાય છે, અને જિન વાણીના પ્રકાશ કર એટલે તુ જ ઉપાધ્યાય છે, પર જે પુદ્ગલ તેહના મમત્વ ત્યાગ તે તુંજ ઋષિરાજ-સાધુ છે. અને એકાદશ વ્રત અંગીકાર કરે તેા તુ પોતેજ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy