________________
૩૪૭
થકા પણ પેાતાના આત્માને ક મળે લેપાવા નહિં દેતાં આકાશની પરે અલિસ નિર્દેળ રાખે છે. નિશ્ચય પરિણામ જે આત્મ સ્વરૂપ તેને સાધી જ્ઞાન દર્શન ચારિત્ર રત્નત્રય જે આત્માના ગુણ તેને આરાધી, પેાતાની આત્મ સમાધિને વિષેજ પેાતાના જોગને જોડ્યા છે. એવા શુદ્ધ ઉપયેગી મુનિ, રાગ અને દ્વેષને દૂર કરી એક આત્મ વિચાર શિવાય બીજામાં નહિ લાગતાં આપે આપમાંજ મગ્ન રહે છે, ઇતિ મુનિ સ્વરુપ,
પ્રશ્ન ૧૨ મું—કાઈ કહે કે-પંચમ કાળમાં કોઇ સાધુ ઈંજ નહિ તેનું કેમ ?
ઉત્તર—જો પ'ચમ કાળમાં કઈ સાધુ નથી તે શ્રાવક પણ નથી તે સમકિતીને માટે પણ હાય તે ખરૂં' એમ પણ કોઇનુ માનવું થાય પણ આપણે સૂત્ર સામી ષ્ટિ કરીએ તે ભગવતીજીમાં ભગવતે કહ્યું છે કેમારૂ' શાસન એકવીશ હજાર વર્ષ સુધી ચાલશે. તે તે કોના ઉપર ચાલશે તેને પહેલા વિચાર કરવા જોઇએ. સૂત્રના ન્યાયે તે પાંચમા આરાનાં છેડા સુધી ચાર તી પ્રવત વાં કહેલ છે.
અને દિગ’ખર મતના અભિપ્રાયે તે ૫'ચમ સમયમાં સાધુપણું સાબીત રાખી શ્રાવકપણાની નાસ્તિ જણાવે છે. તે પછી ઉપરોકત ભાષાના બોલવાવાળા પ્રશ્નકારના પ્રશ્ન વિષે શું સમજવું ? તે વિચાર તે શ્રેાતાએજ કરવાના છે.
પ્રશ્ન ૧૩ મુ’—નિંગ'ખર મતમાં પંચમ સમય માટે શુ કહ્યુ છે તે તા જણાવે
ઉત્તર--સાંભળેા-દિગબર મતના–એક લખેલા પુસ્તકમાં–મિથ્યાત વિઘ્ન’સન ચતુર્દશીમાં-પ ́ચમ સમય વનમાં-કહ્યુ` છે કે——
સવૈયા ૩૧ સા—
वीतराग देवसा तो वसत विदेह खेत, feo जं कहावे fee लोक मधि लहियैः आचारिज उवझाय दुहुमें न कोऊ इहां, साधु हुवता सु एतो दछिन मैं कहीयै; श्रावक पुनित सोतो विद्यमान ईहा नाहि, सम्यक के संत कोऊ जीव सरद ही
;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org