________________
૩૨૦
ઉત્તર-—‘ સમ્યકત્વ સ્વરૂપ સ્ત'વ' પાને ૫૮૧ મે' કહ્યુ` છે કે-કર્મીખંધ બાંધવાના ચાર હેતુ છે, મિથ્યાત્વ વિરતિ, કષાય અને યાગ એ ચારે હેતુની પ્રખલતાયે કમસ્થિતિ ઉત્કૃષ્ટી બાંધે છે.
ત્યાં સ કર્મીના ઉત્પાદક પાષક મેાહનીય કમ છે, જેમ ઇંડાથી મુરઘી અને મુરઘીથી ઇંડુ' તેમ મેહનીય કથી આઠે કમ બાંધે, આઠે મળી માહનીય કની પુષ્ટી કરે, માટે મેહનીય કર્મની મુખ્યતા કહી, મેહનીય કર્મને રાજપદની ઉપમા કહી, તે મેહનીય કની અઠ્ઠાવીશ પ્રકૃતિમાં મિથ્યાત્વ મુખ્ય ક` પ્રકૃતિ છે, સમસ્ત સંસારમાં સ` વેને સમસ્ત દુઃખના હેતુ એક મિથ્યાત્વ છે. તે મિથ્યાત્વ માહનીય એક વારનુ ખાંધ્યું ઉત્કૃષ્ટા સિત્તેર કોડા કોડી સાગરોપમ સુધી વિપાક આપે, તેહના વિપાક અત્યંત મદિરાપાનની ધ્રુમિ સરીખા છે, જેમ મિદાનુ પાન કરનાર પુરૂષ મિત્રને શત્રુની બુદ્ધિએ મારવા દોડે અને શત્રુને હસી હસીને મળવા દોડે.
તેમ તીવ્ર માહના ઉદયથી જીવને અજીવ જાણે અને અજીવને જીવ જાણે તથા ધર્મને અધમ જાણે. અધર્મને ધમ જાણે, માર્ગને ઉન્માર્ગ જાણે, ઉન્માને માર્ગ જાણે, સાધુને અસાધુ જાણે, અસાધુને સાધુ જાણું, મુક્તને અમુક્ત જાણે, અમુક્તને મુક્ત જાણું, એ દૃશ પ્રકારે મિથ્યાત્વ વિપાક આપે.
પ્રશ્ન ૭૨ મુ’—અહિંયાં માહનીય કર્મને રાજપદની ઉપમા આપી તે તે મેહનીય ક` જીવ ઉપર શી સત્તા ફેરવે ?
ઉત્તર-દિગંબર મતનાં ભગવતીદાસે ગુરૂ શિષ્ય ચતુર્દશીમાં કહ્યું છે કેઃ
શિષ્ય પ્રશ્ન-દોહરા
कहौं दिव्य धुनि शिष्य सुंनि, आयो गुरुकें पास; पुज सुनहु इक विनती, अचरिजकी अरदास. आज अचंभो में सुन्यों, एक नगर के बीच; राजा रिपुमै छीपरह्यो, राज करे सब नीच नीच राज जहां करै, तहां भूप बल होन अपनों जोर चले नहीं, उनहीकें आधीन.
Jain Education International
For Private & Personal Use Only
१
३
www.jainelibrary.org