SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ નથી. એજ પ્રમાણે સિદ્ધીમાં ઇન્દ્રિઓના વિષયા અને ક્રિયાએ વિના અનંત સુખ છે. તેમના સુખભરને તેએજ જાણે છે. જ્ઞાની તે કહેવાને સમર્થ નથી કેમકે તે નિરૂપમ છે. જૈનતત્ત્વ સાર. પ્રશ્ન ૫૧ મું અનંત જ્ઞાની તી કર મહારાજે તે સિદ્ધનાં સુખનુ સ્વરૂપ જાણ્યુ હશે, તો તેવા જ્ઞાની પુરૂષોના કથનથી સિદ્ધનાં સુખનાં સ્વરૂપને કાંઈક પણ પ્રકાશ હાવા જોઇએ. તે તે વિષે સૂત્ર કાંઇ જણાવે છે ખરૂ ? ઉત્તર—સૂત્ર એમ જણાવે છે કેઃ—મનુષ્ય લાકમાં કે દેવલાકમાં એવે કોઈ પદાર્થ નથી કે તેની ઉપમા દઇને સિદ્ધનાં સુખને અનંત જ્ઞાની તીર્થકર મહારાજ પણ બતાવી શકે ? પ્રશ્ન પર મું—સિદ્ધનાં સુખના મુકાબલામાટે લેાકમાં કોઇ એવે પદાર્થ નથી કે ઉપમા દઈ અનંત જ્ઞાની પણ સમજાવી શકે તે સમજાયુ પણ જે સુખ જોવામાં આવે તે કહી શકે તે ખરા કે ? ઉત્તર---વનવાસી ભીલને રાજાએ પોતાના મહેલમાં છ મહિના રાખી તેના કણ્ પુટપર કાંઇ પણ અવાજ નિહ પડવા દેતાં અનેક પ્રકારનાં રસ વ્યંજન સહિત મિષ્ટ ભાના, પુષ્પની શય્યા અને અરીસાભુવનની અંદર નેત્રને ગમતા અનેક પદાથાંથી લેવાતા આંનદ આ તમામ સુખના અનુભવવાળા ભીલ જ્યારે પોતાના કુટુ અને મળે ત્યારે તેને કાંઈ પૂછે કે ભાઈ તું આટલે વખત કયાં રહ્યો, તે શું ખાધુ પીધુ' અને તે શું કર્યુ ? વગેરે પૂછતાં તે ભીલ શું ઉત્તર દઇ શકે ? એક વાહ ! વાહ ! સીવાય કાંઇ કહી શકે નહિં. તેમ મહાવીર જેવા અન તજ્ઞાની પુરૂષે પણ ગૌત્તમના સિદ્ધના સુખના પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં એજ ઉત્તર આપ્યા કે, સિદ્ધનુ સુખ દુ જાણું દેખુ છુ, અનુભવુ છું, પણ કહેવાને શક્તિવાન નથી. જેમ મુંગાને અલૌકિક સ્વમ આવે તે શું કહી શકે ? તેમ જ્ઞાની પુરૂષષ સિદ્ધનાં સુખને તળવા શક્તિવાન છે, પણ કહી શકવા ક્તિવાન નથી. પ્રશ્ન ૧૩ મું—તે હવે ટૂંકામાં સિદ્ધનું સુખ જાણી શકીએ તેવા ઇ દાખવે છે ? ઉત્તર-શાસ્ત્રમાં ન્યાય દાખલા તે ઘણા હાય પણ આપણે એક હું કાજ દાખલાથી સમજી શકીએ તેવા ન્યાય શ્રી પદ્મવણાજી સૂત્રના બીજા ઠાણ પદમાં જણાવ્યો છે. તે અત્રે દાખલ કરીએ છીએ. नवि अस्थि माणुस्साणं, तं सोक्ख नविय सव्त्र देवाणं; जं सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं, Jain Education International For Private & Personal Use Only ૫×૨૦ www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy