________________
सुरगण मह सम्मत्तं, सम्वद्धा पिंडियं अणंतगणः णवि पावह मुत्तिसुह, णंलाहिं विवग्ग बग्गूविगोहि. ॥१४॥ सिद्धस्स महो रासी, सव्वद्धा पिडिए. जइ हवेज्जा; તોujત વૈા મામો, પંડ્યા પાસે મારુ ના. ? |
અર્થ_સિદ્ધ ભગવંતને નિરાબાધ સુખ જે પ્રાપ્ત થયું છે તેવું સુખ નથી મનુષ્યમાં કે નથી દેવતામાં. ૧૩ સર્વ દેવતાના સમુદાયના ત્રણે કાળનું સુખ એકત્ર કરે તથાપિ મુકિતના સુખના અનંતમા ભાગે આવી શકતું નથી. ૧૪ ત્રણે કાળના ( ગયૌકાળ, વર્તમાનકાળ અને આવતે કાળ તેના) જેટલા સમય થાય તેને વર્ગ કરી, તેને અનંત ગુણ કરે તેટલું દેવતાનું સુખ એકઠું કરે તે પણ સિદ્ધના સુખને તુલ્ય એ સુખ આવી શકતું નથી. ૧૫ આટલું સુખ સિદ્ધમાં રહેલું છે. તેના માટે છેવટની બે ગાથામાં જણાવે છે કે
णिज्छिन्न सबदुक्खा, जाइ जहा मरण बंधण विमुक्का; अव्वाबाहं सेक्विं, अणुहोति सामयं सिद्धा. ॥२१॥ अतुल सुहसा रगया, अव्वाबाहे य णोवमं पत्ता;
सब्द मणागयध्दं, चिद्रूति सुट्टी सुहंपत्ता. ॥२२॥ અર્થ—શારીરિક અને માનસિક સર્વ દુઃખને ક્ષય થયે, જન્મ, જરા, મૃત્યુના બંધનથી મુક્ત થયા એવા સિદ્ધ સદેવ પરમ સુખને અનુભવ કરે છે એવા શાશ્વતા સિદ્ધ છે. ૨૧
અતુલ્ય સુખસાગર નિરાશા અનુપમ સુખને પ્રાપ્ત થયેલા અપર્યવસિત અનંત કાળ સુધી (સર્વ આવતા અનંતકાળ સુધી) એકાંત સુખ, સુખને સુખમાં જ રહે છે. . રર . બસ આજ સિદ્ધ ભગવંતનું અસંતું સુખ આ પદમાં સિદ્ધ સંબંધીની ઘણી હકીકત જાણવા જેવી છે અને કેટલીક શંકાઓનું સમાધાન પણ ત્યાંથી જ થઈ જાય તેમ છે.
પ્રશ્ન ૫૪ મું-સિદ્ધિને રહેવાનું સ્થળ તો માત્ર ૪૫ લાખ જેજનની લંબાઈ પહોળાઈની હદમાંજ છે, તે તેમાં અનંતા જીવ મુક્તિ ગયા અને જશે તે બધાને સમાવેશ કેવી રીતે થઈ શકે ? આ વિષે ઘણાં લેકને મતું શંકા ઉદ્ભવે છે તો તે વિષે કાંઈ સૂત્રમાં ખુલાસે છે ? હાય તે જણાવશો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org