________________
- ૨૧
ઉત્તર–ઉપરના કહેલ અધિકારમાં કહ્યું છે કે-ગાથા –
जत्थय एगो पिदो, तत्थणता भवक्खय विमुक्का । अण्णोण्णा समोगाढा पुद्गा सव्वेवि लोगते ॥९॥ फुसह अणंते सिद्धे, सब पएसेहिं नियम सो सिद्धा ।
तेवि असंखेज्ज गुणा, देसपएसेहिं जे पुद्गा ॥१०॥
અર્થ—જ્યાં એક સિદ્ધ હોય ત્યાં અનંત સિદ્ધ હોય. સિદ્ધ એટલે ભવભ્રમણરૂપવિનાશ તેથી રહિત તથા જન્મ મરણરૂપભવને ક્ષય કરી, સર્વ કર્મથી, મુક્ત થયેલા એવા સિદ્ધ પરમાત્મા અને પરસ્પર એક બીજામાં મળેલા લેકના અંતને સ્પર્શીને રહ્યા છે. ૯
પિતાના આત્માના સર્વ પ્રદેશમાં એક સિદ્ધ, અનંત સિદ્ધના આત્માને સ્પર્શ કરીને રહ્યા છે. એકેક સિદ્ધિને અસંખ્યાતા આત્મપ્રદેશ છે તે સર્વ દેશથી વા પ્રદેશથી સ્પર્શી રહ્યા છે. ૧૦
આને પરમાર્થ એ છે કે ૪પ લાખ જેજનની મહેલી કેર અનંતા સિદ્ધને સમાવેશ આ પ્રમાણે થાય છે કે-જ્યાં એક સિદ્ધ ત્યાં અનંતાસિદ્ધ અને જ્યાં અનંતાસિદ્ધ ત્યાં એક સિદ્ધ, એટલે અન્ય સિદ્ધના જીવે કરીને રહેલ છે. માટે સમાવેશને વાંધો આવતો નથી.
પ્રશ્ન પ૫ મું –એ કેક સિદ્ધિને રહેવાની જગ્યા કેટલી હોય?
ઉત્તર–જે મનુષ્ય અહિંથી સિદ્ધ થાય તેના શરીરનાં પ્રમાણમાંથી ત્રીજો ભાગ બાદ કરતાં બાકીના બે ભાગના જેટલી, એક સિદ્ધ જગ્યા રોકે. પ્રશ્ન પદ
મું ડામાં થોડી અને ઘણામાં ઘણી કેટલી અવગા વાળા સિદ્ધ થાય ?
ઉત્તર --છેડામાં બેડી બે હાથની, અવગાહનાવાળા અને મધ્યમ સાત હાથની, અને ઉત્કૃષ્ટી પાંચ ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થાય. પાંચ ધનુષ્યની, અવગાહનાવાળાને સિદ્ધ ક્ષેત્રમાં ત્રણસેં તેત્રીશ ધનુષ્યને બત્રીશ આંગુલના અને બે હાથને અવગાહનાવાળાને એક હાથને આઠ આગુલનો ઘન પડે. એટલે બે હાથથી, માંડીને પાંચ ધનુષ્ય સુધીની અવધેણાવાળા મનુષ્ય સિદ્ધ ગતિને પ્રાપ્ત થાય છે. તે તેની હદમાં રહેલા મધ્ય અવગાહનાવાળાને પણ જે જીવ સિદ્ધ થાય તેને ત્રીજો ભાગ બાદ કરતાં શરીરના બે ભાગ જેટલી જગ્યા સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધના જીવની, અવગાહના રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org