SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રશ્ન ૪૯ મું-- સિદ્ધના જીવ જ્યારે અનતજ્ઞાન, અને તદ્દન અને અન તવીર્યવંત છે તે તે ભલે દુઃખરૂપ કને ગ્રહણ ન કરે, પણ સુખરૂપ શુભ કર્માંનું ગ્રહણ કરવાને શું અટકાયત છે ? ઉત્તર--સિદ્ધાત્માને શુભ યા અશુભ બંને પ્રકારનાં કર્મ ગ્રહણ કરવાના અયાગ છે. કારણ કે કર્માનુ ગ્રહણ સૂક્ષ્મ તૈજસ કાણુ શરીર વડે થાય છે. જેને સિદ્ધાત્માને અભાવ છે. સિદ્ધાત્માને જ્યેાતિષ, ચિદુ અને આનંદના ભુર સમૂહથી સદા તૃપ્તિ હેાય છે. સુખ દુઃખની પ્રાપ્તિનાં કારણ ભુતકાળ સ્વભાવાદિ પ્રયાજકોના સિદ્ધાત્માને અભાવ છે. સિદ્ધાત્મા નિર'તર નિષ્ક્રિય ક્રિયા રહિત ] છે. અથવા સિદ્ધાત્માનુ સુખ વેદનીય કર્મના ઉદયથી હું પણ ક્ષયથી ઉત્પન્ન થયેલુ' અન ત છે, અને કમાં શાન્ત થયેલાં તેની સ્થિતિ પૂરી થયે નાશ પામેલાં હાવાને લીધે કર્યાં સિદ્ધના સુખના હેતુ થઈ શકતા નથી. તાત્પર્ય કે સિદ્ધાત્મા કર્માનું ગ્રહણ કરતા નથી; જેમ લોકમાં ક્ષુધા અને તૃષા ભૂખ અને તરસ] શ્રી મુક્ત-તૃપ્ત થયેલા સંતોષી જીવને તૃપ્તિની કાલ મર્યાદા હોતી નથી. જતેન્દ્રિય સ તુષ્ટ ચેાગીને કંઇપણ ગ્રહણ કરવાની વાંછા હેાતી નથી. અથવા જેમ પૂ` પાત્રમાં કંઈપણ માતુ નથી તેમ સદા ચિદાનંદામૃતથી પરિપૂર્ણ સિદ્ધાત્મા કિંચિત્ કર્મ ગ્રહણ કરતા નથી. જેમ મનુષ્યને અદ્ભુત નૃત્ય દન [ નાટક-નાચના જોવા ] શ્રી સુખ થાય છે, તેમ સિદ્ધોને વિશ્વના વર્તાવ [ વૃતાન્ત-બનાવ] રૂપ નાટકના જોવાથી નિત્ય સુખ વર્તે છે–અખંડ સુખ વર્તે છે. પ્રશ્ન ૧૦ મું--સિદ્ધોને કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય કે શરીર કંઇ નથી તો તે અનંત સુખ કેવી રીતે પ્રાપ્ત કરે છે ? ઉત્તર—લેકમાં કઇ વરાદિથી પીડિત હોય તે કદાચિત્ ઉંઘતે હોય ત્યારે તેનાં સગાં વહાલાં તે સુખમાં છે. જગાડશેા નહિ, એ પ્રકારે લે છે. નિદ્રાવસ્થામાં ઇન્દ્રિયજન્ય સુખ કે કરપાદાદની ક્રિયા કંઇ દેખાતું નથી. તો પણ સૂતેલા માણસને સુખ હાવાનું કહેવામાં આવે છે. તેમ જાગ્રત્ ( જ્ઞાનાદિ ઉપયાગવાળા ) સિદ્ધોમાં સદા સુખ હોય છે. અથવા જે ચેગી આત્મજ્ઞાનામૃતનું પાન કરતા પોતાને સુખી માને છે તેવા કોઈ સ ંતુષ્ટિથી પુષ્ટ અને જિતેન્દ્રિય મુનિને બીજો માણસ પૂછે કે ‘ આપને કેમ છે ’ ? ત્યારે તે ‘સુખી’ એવા જવાબ આપે છે તે ક્ષણે તેને કોઈ ઉત્તમ વસ્તુના સ્પર્ધા, ભાજનના યાગ, ગ ધગ્રહ, દર્શીન કે શ્રવણ તેમજ પાણિપાદાદિની ક્રિયા કઇ હોતુ નથી, તો પણ તે સતેષી મહાત્મા ‘હું સુખી છુ” એમ વારંવાર કહે છે. તેનુ જ્ઞાન સુખ તેજ જાણે છે. જ્ઞાનહીન તેનુ' કથન કરવાને સમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy