________________
૩૦૨
કેવળ ઉપજે સાધુને. એ શ્રી દશા શ્રત બંધને પાંચમે અધ્યયને છે. એ પ્રમાણે ત્રીજા પક્ષનું કહેવું છે તે કેમ ?
ઉત્તર–કેવલ જ્ઞાન નવું ઉપજવું જે માને તેણે એટલું જણાવવાની જરૂર હતી કે તે અમુક ઠેકાણેથી આવ્યું. શ્રી પન્નવણજીના ૧૮મા પદમાં કેવલ જ્ઞાનની સ્થિતિમાં સાથે મળવણી તો આદિ છે ને અંત નથી. એટલે કેવળ જ્ઞાન જે જીવને ઉત્પન્ન થાય તે એકજ વાર થાય પણ બીજા જ્ઞાનની પેઠે તેના ભાગો નહિ–તે આવ્યું જાય નહિ–બીજા જ્ઞાન આવ્યાં જાય, કેવળજ્ઞાન આવ્યું જાય નહિ, માટે તેને પ્રથમ ઉત્પન્ન થયું કહેવાય પણ જે જીવની પાસે સત્તામાં ન હોય તે ઉત્પન્ન થાય કયાંથી? જીવને આઠ કર્મનું આવરણ કહ્યું છે તેમાં કેવળ જ્ઞાનાવરણીય કર્મો કોને આવરણ કર્યું ? નદીજીમાં કહેવા પ્રમાણે શ્રતજ્ઞાનને અને તમે ભાગ ઉઘાડ છે. એમ તે ચર્ચામાં કબુલ કર્યું છે તે શ્રુતજ્ઞાનને બાકીને તમામ ભાગ કેને આવે ? જે મતિ શ્રુતજ્ઞાનને અતિશ્રુત જ્ઞાનાવરણીય કમેં આવે હેય તે પચે જ્ઞાનને પાંચ જ્ઞાનાવરણીય કર્મ આર્યો હોય એમ ઠરે અને એમ હોય તેજ તજ્ઞાનાવરણ કર્મ કહેવાય. માટે જે જીવને મતિથત જ્ઞાન સત્તામાં છે તેને કેવળ જ્ઞાન પણ સત્તામાં છે. જેમ સમક્તિને મેહનીય કર્મનું આવરણ છે પણ સત્તામાં સમકિત છે તે જ સમકિત મેહનીય કેહવાણું. મોહનીચે આવેલું પણ સત્તામાં સમકિત છે તે સમવાયંગજીમાં તેને ભવ્ય જીવ ભગવંતે કહ્યા છે. એટલે જે જીવને સત્તામાં સમક્તિ હોય તે જીવને સત્તામાં કેવળ જ્ઞાન પણ અવશ્ય હેય. સમકિતન પણ જ્ઞાનની પેઠે ઉત્પન્ન થવાના ભાગ કરી છે. ક્ષાયક સમક્તિને પણ કેવળ જ્ઞાનની પેઠે આદિ સહિતને અંતરહિત ભાગે લાગુ થાય છે. માટે સમવાયાંગજીમાં ભવ્ય જીવને અડાવીશે મેહનીય કર્મની પ્રકૃતિ સત્તામાં મૂળ પાઠ કહેલ છે એટલે ભવ્ય જીવને સત્તામાં સમકિત છે તેમ ભવ્ય જીવને જ્ઞાનાવરણીય કર્મને આવરણે પણ આવરણવાળું જ્ઞાન સત્તામાં છે. તે અવરાએલું કેવળ જ્ઞાન પણ સત્તામાં છે અને જે સત્તામાં છે તે જ વસ્તુ પ્રાપ્ત થાય છે. સમકિતને મેહનીયનું સર્વથા આવરણ ખસે તે ક્ષયક સમક્તિ પ્રગટે અને જ્ઞાનનું સર્વથા આવરણ બસે તે કેવળ જ્ઞાન પ્રગટે. કેવળ જ્ઞાન નવું ઉપજતું નથી પણ સત્તામાં છે તે પ્રાપ્ત થાય છે, તેને ઉત્પન્ન થયું કહેવામાં આવે છે.
સમકિત ભવ્ય જીવને સત્તામાં છે તે પણ ઉત્પન્ન થવાના કાળને અપૂર્વ કરણ કહેલ છે એટલે જે કઈ કાળે પૂર્વે કર્યું નહોતું તેવું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org