SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૦૩ સમકિતની પ્રાપ્તિને ઉપાય પહેલેજ કર્યો એટલે સમકિત પણ કોઈ કાળે ઉત્પન્ન નહિ થયેલું છે જેમાં પહેલું ઉત્પન્ન થાય છે. અને લાયક સમકિત જેમ આવ્યું જતું નથી તેમ કેવળજ્ઞાનને માટે પણ લેવું. દશાશ્રુત બંધને દાખલે આપ્યો છે, તે પણ ક્ષાયક સમકિતની પેઠે કેવળ જ્ઞાન તે પૂર્વે ઉત્પન્ન થયેલા હતાજ નથી, જ્યારે થાય ત્યારે પહેલાંજ થાય. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાવાળાને પહેલું ક્ષાયક સમક્તિ ઉત્પન્ન થાય છે અને ક્ષાયક સમકિત તેજ કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. કેવળનું બીજક સમક્તિ છે માટે જે સમક્તિને સત્તામાં માનવામાં આવશે તે કેવળ પણ સત્તામાં માનવું જોઈશે. ભલે મોક્ષ પ્રાપ્ત ભવ્ય જીવને એ બેલ લાગુ થવાને માનતા હોય તે પણ શાસ્ત્રને બાધક નથી. પણ કેઈ જીવને કેવળ જ્ઞાન સત્તામાંજ નથી. કેવળ જ્ઞાન નવું ઉપજે છે. આમ માનનારાને સૂત્ર વચનને વિષેધ તે નહિ થતું હોય છે? પ્રશ્ન પ૭ મું-શિષ્ય-ત્રીજો પક્ષ કહે છે કે-જીવ તથા કર્મ અનાદિ છે. એમ ન કહેવાય કે જીવ પૂર્વે પછી કર્મ, તથા કર્મ પૂર્વે પછી જીવ એમ નથી, જીવ અને કર્મ અણાશુપુવી કહ્યા છે, તે પાઠ ભગવતીજી સૂત્ર શતક પહેલે ઉદ્દેશે ૬ ફેરોહ અણગાર શ્રી શ્રમણ ભગવંત મહાવીરને પૂછયું છે કે पूचि भंते लो पछाअलाओं पुब्धि अलो पछालो ? रोहा लोएय अलोएय पुविपिते पछापिते दोवेते सांसयाभावा अणाणु पुविए सा रोहा. पुचिभंते जीवा पछा अजीवा पुब्धि अजीवा पछा जीवा ? जहेब लोएम अछोएय तहेव जीवाय સનવાવ પૂર્વ જન્મરું, કુકડી અને ઈડાંનું પ્રશ્ન કર્યું છે, gઈ મતે હી પઝા ? ઈમ પૂજ્ય - riggવી સાસરામાવા એ મળે ઈમ કહ્યું છે. કુકડીને દ્રષ્ટાંત માંડે છે. જે ભણે કિમ કહેવાય જે કુકડી આચળથી હતી ને પછી ઈડાં ઉપજે, જે ડું ન હોય તે કુકડી કિમ હેાય તે માટે એ શાસ્વતા ભાવ શ્રી મહાવીરજીએ કહ્યાં છે તે માટે કર્મ અને જીવ એ અનાદિના છે. અને કેવળ જ્ઞાન તે શ્રી ભગવંતજીએ જીવને આ દિ અપજજવસિત કહ્યું છે તે માટે જે કઈ સર્વ જીવને સત્તાએ કેવળ જ્ઞાન કહે છે તે સૂત્ર વિરૂદ્ધ | આ પ્રમાણે ત્રીજો પક્ષ લખે છે તેનું કેમ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy