________________
૪૧૦
પ્રશ્ન ૮૦ મુ—ચક્રવર્તીનુ' શ્રી રત્ન કેટલા દ'ડકમાંથી આવીને થાય. ? ઉત્તર—સાતમી નરક, તે, વાઉ, પાંચ અનુત્તર વિમાનના દેવ અને યુગલિક મનુષ્યને તિયચ સિવાય બધા દ'ડકમાંથી આવીને થાય. એમ પન્નવણાની ટીકામાં કહ્યું છે.
1
પ્રશ્ન ૮૧ મું—વિદ્યાધર તીર્થાં કયાં સુધી જાય ?
ઉત્તર—વિદ્યાધર તીર્થાં નદીશ્વર દ્વીપ સુધી જાય, એમ પન્નવણાજની ટીકામાં કહ્યું છે.
પ્રશ્ન ૮૨ મુ. કુંથુ’આની જીભ કેવડી હોય ?
ઉત્તર—કુથુ આની જીભ પૃથકત્વ અંશુલની લાંખી હાય તે આંગુલ તેનાં જાણવા. (પન્નવણા).
પ્રશ્ન ૮૩ મુ—મનરૂપી કે અરૂપી ?
ઉત્તરદ્રવ્ય મન રૂપી છે, ભાવ મન અરૂપી છે. (પન્નવણા). પ્રશ્ન ૮૪ મુ—આશાલિક જીવ જે પૃથ્વીમાં ખાર યાજનને મન્ન થાય છે અને જેના મૃત્યુ પામવાથી તેની ઉપરની ચક્રવર્તિની સેના તેના શરીરના પડેલા ખાડામાં પડીને દટાઈ જાય છે તે જીવ કેટલી ઇંદ્રિયવાળા થાય છે ?
ઉત્તર—આશાલિક સપ પચે દ્રિય હોય એમ પન્નવાજીમાં કહ્યુ છે. (ઉપરના નવ પ્રશ્ન “શ્રી જૈનધર્મ પ્રકાશ” પુસ્તક ૪૦ મુ-અંક ૩ જો, જેઠ-સ’વત ૧૯૮૦ ના અંકમાંથી ઉતાર્યા છે.)
પ્રશ્ન ૮૫ મુ—જમાલીના અધિકારમાં જમાલીએ કાલાતિક્રાંત આહારાદિક કરવાથી ખીમાર થવાનુ કહ્યુ છે તે કાલાતિક્રાંત આહાર કેવા સમજવે ?
ઉત્તર—આના અર્થ એમ જણાય છે કે-સુધાના કાળ અતિક્રાંત થયા પછી તથા વસ્તુ વિષ્ણુશવાથી વસ્તુના કાળ અતિક્રાંત થયા પછી આહારાદિક કરવામાં આવે તે વિષમણે પ્રગમે તેા ખીમાર થવાને સભવ.
પ્રશ્ન ૮૬ સું—ઉવાઇજી સૂત્રમાં કહ્યુ` છે કે-જઘન્ય સાત હાથની અવગાહનાવાળે સિદ્ધ થાય. અને સિદ્ધ જધન્ય અવગાહના એક હાથને આઠ આંગુલની કડી તેવું કેમ ?
ઉત્તર~સાત હાથવાળા બેઠો સીઝે તેા બે હાથની અવગાહના ગણાય અને ત્રીજો ભાગ એછે ઘન પડે તે એક હાથ ને આઠ આંશુલના પડે. ઇત્ય —
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org