________________
૪૦૯
કીચે હૈ. પરંતુ અભિમુખ અપના પૂર્વી ભવકા આયુષ્ય ઝેડકર અપસ તેઉકાયામે આવે વે પૂર્ણાંકત ઉ` કપાતમે' તથા તિફ લેકમે આયે હુવે તેઉકાયાપને કહના. ઇનામાંને પૂર્વ ભવકા આયુષ્ય છેડા હૈ પરંતુ જહાંલગ દાનાં ઉધ્વ કપાટ વ તીએે લેકમે પ્રવેશ નહી કીયા હૈ વહાં લગ ઉનકો પૂર્વ ભવપનાહી કહના.
પ્રશ્ન ૭૫ મુ’——પરિત અને અપતિના શે અ ?
ઉત્તર--પરિતના ૨ ભેદ–સ`સાર પરિત અને કાય પરિત. તે માંહી જે જીવને અદ્ધ પુદ્ગલ પરાવર્તન સંસાર સીલવે રહ્યો તે તે સંસાર પરિત અને અદ્ધ પુદ્ગલ થકી સાધિક સ`સાર તે અપતિ કહીયે. તથા કાય પરિત તે પૃવ્યાદિક પાંચ કાયનાજ ભવ કરે પણ વનસ્પતિના ભાવ ન કરે તે તે કાય પરિત કહિંચે. અને જેને હજી લગે વનસ્પતિના ભવ કરવા છે તેહને કાય અપરિત કચેિ, પન્નવણા પ૬ ૧૮ મે છે એમ દલપતના પ્રશ્નમાં કહ્યું છે. તથા પન્નવણા પદ ૩ જે-અર્થાકારે પતિ એ પ્રકારના કહ્યા છે–૧ એક ભવપરિત તે દેશે ઊા અધ પુદ્ગલમાં આવે તે. ૨ અને બીજે કાય પરિત તે પ્રત્યેક શરીરી જીવ જાણવો.
પ્રશ્ન ૭૬ સુ—પાંચ ઇંદ્રિયાના જધન્ય ને ઉત્કૃષ્ટો વિષય કેટલા હાય ? ઉત્તર—પન્નવણા પદ ૧૧ માં કહ્યુ` છે કે-પાંચે ઇદ્રિના જઘન્ય વિષય અ ંશુલના અસંખ્યાતમાં ભાગને હાય. અને ઉત્કૃષ્ટો-શ્રાતે દ્રિયને ૧૨ બાર જોજનને ચક્ષુ ઇંદ્રિયના લાખોજન ઝાઝેરશ, ઘ્રાણેન્દ્રિયના, રસે દ્રિયના અને સ્પર્શે દ્રિયને એ ત્રણેને નવોજનને હાય. એમ પન્નવણાજીમાં કહ્યુ છે.
પ્રશ્ન છછ ..—સ્ત્રી અનુત્તર વિમાને જાય કે નહિ ?
ઉત્તર-શ્રી અનુત્તર વિમાને જાય. સાખ પન્નવા પદ ૧૩ માની. પ્રશ્ન ૭૮ મુ’પુષ્કરદ્વીપમાં વસતા મનુષ્યા કેટલે સૂર્યને દેખે ?
દૂરથી
ઉત્તર-પુષ્કરદ્વીપના મનુષ્યા ૨૧૩૪૫૩૦
ચેાજનથી સૂર્ય ને દેખે. સૂર્ય પણ એટલેા પ્રકાશ કરે. પન્નવા પદ ૧૫ મામાં કહેલ છે. પ્રશ્ન ૭૯ મુ—તિય ઇંચ વૈક્રિય શરીર કરે તેા કેવડું કરે ? ઉત્તર—તિર્યંચ નૈષ્ક્રિય શરીર કરે તે શત પૃથકત્વ ચાજનનું કરે. શત પૃથકત્વ એટલે બસેથી નવસા સમજવા, સાખ પન્નવા પદ ૧૨ માની.
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org