________________
૪૦૮
બીજે વર્ષે ૧૬. એમ ત્રીજે વગે ૨૫૬. એમ વર્ગ કરી, પાંચમ વર્ગ કરે, ને છઠો વર્ગ પણ કરે, ને છડાને પાંચમાં વર્ગ સાથે ગુણતાં ઓગણત્રીશ આંક આવે. (એ આમના લીંબડી સંપ્રદાયના હરાજી મહારાજ કૃત પનવણાના ય ત્રમાં છે.)
પ્રશ્ન ૭૩ મું–શ્રી પન્નવણાજી સૂત્રના બીજા સ્થાન પદમાં તેઉકાયના અધિકારે લેકમાં ઉપજવા આશ્રી પુરૂવાભુતિરિતદેય, ને શું અર્થ ?
ઉત્તર–આ વિષે દલપતના પ્રશ્નમાં કહ્યું છે કે-તેઉકાઈયા ૩ પ્રકારે છે. ભવિકા ૧ બદ્ધાયુ ૨ અભિમુખ ૩. ભવિકા તે વિદ્યમાન તેઉકાયપણે વરતે છે તે ૧ અભિમુખ નામ બેત્ર તે સમુદઘાત કરવા તેઉકાયપણે ઉપના નથી પણ ઉપજવા સાહમા થયા તે ૨ બાઉષ તે અનેરી ગત કાયમે છે પણ તેઉકાયનું આઉખું બાંધ્યું છે તે ૩ એહવા ઠામ કયાં છે ? અઢી દ્વીપમાં ૩ પ્રકારના તેલ ૧ ચાર કપાટ |
બાઉપ ૧ | લેકાંત લગે ઉંચા નીચા તિષ્ઠા !
બક્કાઉથ અભિમુખ બદ્ધ ઉષા
નામ ગોત્ર ૪૫ લાખ જોજન પહેલા તેમાં ૨ જાતના તેઉ તે બદ્ધાઉ તેલ | બદ્ધાઉષ ૧ | ભવિકા ૧ | બદ્ધાથષ ૧ અભિમુખ ગામ ગોત્ર એ ૨ | અભિમુખ | બાઉલ ૨ | અભિમુખ
નામ ગેત્ર ૨ 'અભિમુખ નામ નામ ગોત્ર ૨ હવે, શેષ કપાટાંતર રહ્યા તેમાં
ગેત્ર ૩ હુ ' એ બે તેઉ હું ૧ બદ્ધાઉથહીજ હવે એ પર–
બદ્ધાજપ ૧ માર્થ જાણ. ઈતિ
બદ્ધારૂપ અભિમુખ ] બદ્ધા ઉષ
નામ ગોત્ર ૨ પ્રશ્ન ૭૪ મું –ઉપરના અધિકારને માટે વિશેષ સમજી શકીયે તેવું કાંઈ છે?
ઉત્તર–લાલાજવાળા છાપેલ પાને ૧૧૪-૧૧૫ મે- ઠાણ પદમાં નીચે કુટનેટમાં લખ્યું છે કે-યહાં પર બાદર તેઉકાય અપર્યાપ્ત કે તીન ભેદ કહે હૈ જેસે ૧ એક ભવિ ૨ બદ્ધાયુ ૩ અભિમુખ. ઈસમેં એક વિવક્ષિત ભવ સે અનંતર બાદઃ અપર્યાપ્ત તેઉકાયાપને ઉત્પન્ન હવા ઉસે એક ભવિ કહના. ૨ જે પૂર્વ ભવ વિભાગાદિ બાદર અપર્યાપ્ત તેઉકાયાપને આયુષ્ય બંધ કીયા હૈ ઉસે બન્ધાયુષ્ય કહના. ઔર જે પૂર્વ ભવકા ત્યાગ કરકે બદિર અપર્યાપ્ત તેઉકાકા આયુષ્ય નામ છે ગોત્ર સાક્ષાતપન વદતાડે. ઉસે અભિમુખ કહના. ઇનમેં એક ભવી એર બન્ધાયુષ્ય દ્રવ્ય સે બાદર અપર્યાપ્ત તેઉકાય હૈ પરંતુ ભાવસે નહિ હૈ ઇસ લિયે ઉન્હેં યહાં ગ્રહણ નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org