________________
દશ વર્ષા રખા હવા ઔર ઉગ્ર ગંધવાળા તથા લાખ કે રંગાકી સમાન લાલ રંગકા એસેહી ધીક પુરાના ધૃત કહતે હૈ દશ વર્ષ સે અધિક રખે હુવે ધીકે પ્રપુરાના વૃત કહતે હૈ-માતાન્તરે-વારે સૂર્ય મક, પુરા તત્ર વોrd-ભાવ મિશ્રમેં એક વર્ષ બીત ને પર ધકે પુરાના
જૈન સૂવ–“ઉપાશક દશાંગ” માં–આણંદજી શ્રાવકે શ્રી મહાવીર દેવ પાસે વૃત આદરતા-સાદvજ જોવા મvi વસંવાદિ વજાતિ. શરદ ઋતુ-આશ્વિન–આ કાર્તિક માસનું નિષ્પન્ન થયેલું ગાયનું ધૃત-ઘી ખપે, ઉપરંત વૃતના પચ્ચખાણ-આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે-એક વર્ષ ઉપરાંતનું ઘી પુરાણું ગણાય છે અને તેમાં લાલ રંગની છાંયા પડે ત્યારે તે ઘી વિણઠું-ચલિત રસ થયેલું ગણાય, તેમાં ત્રસ જીવની ઉત્પતિ શાસ્ત્રકારે કહી. એટલે જુના ઘીમાં અને જુના ખોળમાં ત્રસ જીવની ઉત્પત્તિ કહિ છે, તેમ મધ અને મદિરામાં પુરાણુને શબ્દ લાગુ થતું નથી. તેમાં તે મુળેથીજ ત્રસ જીવની ઉત્પતિ કહી છે.
અને નગરપલ ગ્રંથમાં તે ખુલ્લી રીતે જીવની ઉત્પતિ જાણાવે છે— मद्य मांसं मधुनिच, नवनीत बहिर्कते ;
उत्पते बीपयंते, सूक्ष्मा जंतु रासय. મધ માંસ અને મધને વિષે નિત્ય નામ મૂળમાંથી જ સદાયે અને નવનીત એટલે માણસમાં છાસથી બહાર નિકળ્યા પછી ( થોડા વખતમાં અંતર્મુહૂતને આંતરે) સૂકમ તવરણાઇવની રાણીનું અસંખ્યસંખ્ય જીવની ઉત્પતિ અને વિનાશ એટલે ઉત્પન્ન થવું અને ચવવું એમ ચય ઉપચય થયા કરે તે વસ્તુ રહે ત્યાં સુધી-અહિયાં તે મદ્ય માંસ ને મધ એકજ દરજજાના મૂલથી જ કહ્યા છે. એટલાજ માટે મધના બાવાવાળાને માથે મહા પાપ મૂક્યું છે—
सप्त ग्रामेषु यत्पापं, अग्रिना भस्म सात् कृते ; तत्पापं जायते पार्थः, मधु विंदुश्च भक्षणे, ३ શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યે અને પ્રશ્ન કર્યું કે મધ ભક્ષણમાં કેટલું પાપ છે ? ત્યારે શ્રીકૃષ્ણ મહારાજે ઉત્તર આપ્યું છે કે-હે પાર્થ છે અર્જુન ! સાંભળ-સાત ગામ અગ્નિએ બાળીને ભસ્મ કરે તેમાં જેટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org