________________
કલ્પ
૨. ચારે મહાવિગયને રાજપિંડમાં ગણી દશવૈકાલિક સૂત્રમાં રાજપિંડ અનાચીણું કહેલ છે.
૩. શ્રી સમવાયંગસૂત્ર તથા દશાસુતસ્કંધમાં સૂત્રમાં સબળા દેષમાં કહ્યું છે કે- રા િયું માને છે તેના અર્થમાં રાજપિંડ તે ચાર મહાવિજય ભગવે તે સાબળે મેટો દોષ લાગે એમ કહ્યું છે, અને ઠાણાંગજીમાં અણુથતિમ માટે દેવ કહેલ છે.
૪. લાલાવાળા છાપેલા દશાસુતસ્કંધમાં પાને ૪ મે લખ્યું છે કેસાgિo મહાપરાક્રમી આહાર માંસ મદીરાદિ (આદિ શબ્દ મધ, માખણ) ભગવે તે સબલ દોષ લાગે. એમ કહ્યું છે.
૫. આચારાંગ સૂત્રમાં પિંડેષણ અધ્યયનમાં-ઉદેશે ૮ મે-મધ અને મંદિરમાં સદાય ત્રસ જીવની ઉત્પતિ મુળેથીજ-તે વસ્તુ ઉત્પન્ન ઘઈ ત્યાંથી જ તવરણ ત્રસ જીવની ઉત્પતિ કહી છે તે વસ્તુ સાધુને લેવા વ્યાજ નથી.
પ્રશ્ન ૧૦૫ મું–અહિયાં કઈ એમ કહે કે-તે સૂત્રે તે એમ કહ્યું છે કે-મધ, મદિરા, ધૃત અને બળ. એ ચાર જુના થયે ત્રસ જીવની ઉત્પતિ થવા કહેલ છે માટે તાજું– નવું મધ હોય તેમાં જીવની ઉત્પતિ ક્યાંથી હોય? અથવા ઉનું કરેલું મધ તે નિદોષજ કરે તે ખાવામાં દોષ નથી એમ કદિ કેઈ કહે તેનું કેમ ?
ઉત્તર–એમ કહે તેને કહેવું કે–તે પછી મદિરામાં જીવની ઉત્પતિ તાજામાં માનશે કે જુનામાં? મધને મદિરા બન્ને બેલ ગુડચારી છે. અને બન્ને મુળથીજ ચલિત રસ છે, મુળથી જ વિણઠા છે, મુળથીજ ત્રસ જીવની ઉત્પતિ કહી છે તેમાં જીવ વિણઠાજ નથી એમ મુળપાઠમાં જણાય છે અને ધૃત તથા ખળ એ બે બોલમાં પુરાણુ શબ્દ લખેલ છે. અને વૃત પુરાણને માટે વૈદક શાસ્ત્રમાં “શાલીગ્રામ નિઘંટુ ભૂષણમ ” અર્થાત બૃહન્નિઘંદ્ર રનાકરાન્તર્ગ-૭ મે ૮ મે ળાગ. (વૈદ્યકોપયુક્ત સમસ્ત પદાર્થ નામ ગુણ કેષઃ) આ ગ્રંથ ૧૨૧૬ પૃષ્ઠને છપાયેલ છે. તેને પાને મે કહ્યું છે કે—
उग्रनन्ध पुराणस्या, दश वर्ष स्थितं घृतम्: સાક્ષાર નિમંતિ, પુરા મતઃ પરમ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org