________________
૫૦૧
શરીર સૂખને કારણે કોઇ, કરે પ્રાણીના નાશ;
સુખ તો મળવું દ્વ રહ્યું; પણ હાય નરકમાં વાસ.જોજો૦ ૩ શેર અનાજની એજરી માટે, કરે અનેક જીવ હાણુ; ગરીબ વનચર કેરા ત્રાસે, પડે નરકની ખાણ.—જોજો ૪
છપયછંદ
મારંગા ગરીબ તો આપ માર ખાવેગા, ખાયગા હરામકા તે હેરાની મિલેગા, ચદા ચાર સૂરા સેા તે સાહેબસે ડરતાહે', તેરી કહાં ગુજાશ ગળે બાંધ કે લાવેગા. કહે હરદાશ હુસેન હિસાબ કરે,
જમકે હજુર કહ્યુ એલ બીન પાવેગા. ૧
ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “ પ્રશ્નોત્તર મેાહનમાળા ”–ઉત્તરારૢ -ભાગ ૧૦ મા
સમાસઃ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org