________________
૫૦૦
જો એમ ન હોય તે કેમ કે દેવ દેવીએ સિંહ, વાઘ કે ચિત્રા દીપડાને ભંગ ન માગે ? એ ભગ કોઈ દેવ માગનાર નીકળે છે તે ભેગના આપનારને ખબર પડતી કે કેટલી વીસીએ સો થાય છે? વાઘને ભેગ આપતા પિતાને ભેગ અપાઈ જાય એમ સૌ કઈ સારી રીતે જાણી શકે છે, માટે રાંક બીચારા ઘેટાં બકડાને નામે દેવતા દેવી ઠગાય છે અને તેવા અમિં–પાપિષ્ટના આશ્રય રહેલા દેવ દેવી પણ નિંદાને પાત્ર થઈ વગેવાય છે ને તે પણ દુર્બળના ઘાતકી ગણાય છે. જુઓ અતિત્ય પુરાણમાં કહ્યું છે–
न सिंहो नच शार्दूलो, न व्याघ्र शरभो नच;
अजा पुत्रो वलिं दद्यात् , देवो दुर्बळ घातक. १ કોઈ સિંહનું, શાર્દુલનું, વાઘનું, અષ્ટાપદનું, ચ શબ્દ કે દીપડાનું, ચિત્રાનું બલીદાન આપતું નથી અને દેવ પણ તેનું બલીદાન માગતા નથી. બલીદાનના દેવાવાળા અજાપુત્ર-ઘેટાં બેકડાનું બલીદાન દે છે અને દેવ દેવી પણ તેના ગરીબનું બલીદાન માગે છે. આ ઉપરથી એમ જણાય છે કે, દેવે પણ દુર્બળની વાતને ઈચ્છે છે.
જેમ મુસલમાન ભાઈએ બકરી ઈદ કરે છે પણ કઈ વાઘ ઈદ કરતું નથી, તેમ હિંદુ કેમમાં દેવ દેવીને ઘેટાં બકરાનું બલીદાન દેવાય છે. પણ સિંહ વાઘનું બલીદાન કઈ માગતું નથી કે દેતું નથી. આને હેતુ એમ જણાય છે કે-માંસાહારી લેકેએ પિતાના ગૃદ્ધીપણાને લઈને દેવ દેવીઓને નામે-અમુક દેવી અમુક ભાગ માગે છે એમ તપતાની ઇચ્છા માકડ ગરીબ બિચારા ઘેટાં બેકડાનો વધ કરી યા તેને હવન હેમ કરી હવનનું માંસ પવિત્ર ગણી માંસાહારીઓ પિતાના ગૃથ્વીપણાને લઈને પિતાની ઈચ્છાને તૃપ્તિ કરે છે, પણ તેનું ફળ તે કનિષ્ટજ સમજવું. અજ્ઞાની લેક કે જેને ધર્મ અધર્મ–પૂન્ય કે પાપનું જ્ઞાન હેતું નથી તેવાઓ પણ કે પુત્રાદિકની ઈચ્છાએ કે કોઈ શરીર સુખની ઇચ્છાએ પણ પચેદિય જીવે ને વધ કરી પુત્રાદિક સુખને માગે છે. અહહહ !!! કેવી અજ્ઞાનતા? જોજો દુનિયાનું અજ્ઞાન, આપસ્વાર્થ સાધવા કારણ
લુંટે પરના પ્રાણ—એ ટેક. દેવી પાસે બેટો માગે, અજા સુતને સાટે; અપના પુત ખીલાયા ચાહે, ગળા પારકા કા–જે. ૧ જીવને સાટે જીવજ આપે, આપ બચવાને માટે, દેવ દેવી આડા નાવે, પરભવ કોઈ સિર કા–જે૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org