________________
૨૯૦
ઉત્તર—માક્ષ પ્રાપ્ત થવાવાળા ભવ્ય જીવની પાસે મેક્ષ પ્રાપ્ત થવાની ઋદ્ધિ સત્તામાં રહેલી છે. સિદ્ધની પાસે જે અનંતા જ્ઞાનના પવ. અનંતા દનના પર્યાય અને અનતા અગુરૂ લઘુ પા રહ્યા છે તે પા ભવ્ય જીવની પાસે પણ સત્તામાં રહ્યા છે. તે અપેક્ષાએ ભવ્ય અને સિદ્ધના જીવ સરખા ગણાય.
પ્રશ્ન ૪૨ મુ’ભવ્ય અભવ્ય અને સિદ્ધના જીવ સરખા ગણાય તે કઇ અપેક્ષાએ ?
ઉત્તર-સર્વ જીવને દ્રવ્ય આત્મા અસખ્યાત પ્રદેશમય સરખાજ છે. એટલે મૂળ દ્રવ્ય આત્મા ભવ્ય અભવ્યને સિદ્ધના અસ`ખ્યાત પ્રદેશ સરખે છે. અને ઋદ્ધિમાં જેની પાસે જે જે ઋદ્ધિ છે તે તે ઋદ્ધિના અન’તા અનંતા પાંચાને લઈને દરેક જીવની અનતી શક્તિ સત્તામાં રહી છે એ અપેક્ષાએ પણ સર્વ જીવ સરખા છે. વસ્તુ ગતે તફાવત છે. દાખલા તરીકે સેનાનું નાણું, રૂપાનું નાણુ, નકલી ધાતુ, કાગળ કે ચામડાની મહેારનુ નાણુ ઋદ્ધિએ સરખુ ગણાય, પણ ગુણ અને પાંયમાં સરખુ ગણાય નહિ. દરેકના ગુણ પર્યાય જૂદા હોય છે. તેમ સિદ્ધ ભવીને અભવી એ દૃષ્ટાંતે સમજી લેવુ.
આપણે લોક ભાષાએ યા વ્યવહાર ભાષાએ એલીએ કે સર્વ જીવ સિદ્ધ સમાન છે. સ જીવની અનતી કિત છે. વગેરે ભાષા બોલીએ. પણ કેવળીની દૃષ્ટિએ હોય, તે સત્ય ગણાય. કેવળી ભાષિત સૂત્રમાં દરેક જીવ દરેક આત્મા, દરેક આત્માની ઋદ્ધિ, દરેક આત્માની શકિત, દરેક આત્માની સાથે રહેલાં કર્માંના દળ અને તેની વણામાં અનંતા અના તફાવત છે. તે પ્રત્યક્ષ દાખલાથી જણાઇ આવે છે કે દરેક જીવનાં પૂર્વકૃત કર્માંના પ્રભાવે દરેક જીવની આકૃતિમાં, દરેક જીવના શરીર સંઘયણ સ’ઠાણુમાં, દરેક જીવના સુખ દુખઃમાં, દરેક જીવન ઉત્ક્ષણ, કમ્મ, બલ, વી પુરૂષાકાર પરાક્રમમાં અનતા અને તે તફાવત છે. તેથી દરેક જીવની ઋદ્ધિ અને તિમાં પણ અનતી અનતી ભિન્નતા છે, તેથીજ કેવળીભગવંતે દરેક જીવના અને'તા જ્ઞાનના પવો, અનંતા દનના પર્યવે, અનતા ચારિત્રના પવા, અનંતા ગુરુ લઘુ પા અનંતા અનુરૂ લઘુ પવા સૂત્રદ્વારા જણાવ્યા છે તે સત્ય છે. અને તેની વહેંચણ પણ શ્રી ભગવતીજી તથા આ પન્નવણાજી વગેરે સૂત્રમાં અચ્છી તરેહથી કરી બતાવી છે. તે સૂત્રેાના શ્રદ્ધાળુ ભવ્ય જીવો સમ્યક્ દૃષ્ટિથી વિચાર કરશે તે સહેલાઇથી તરતજ સમજી શકશે. સુજ્ઞેયુ કિં બહુના—નૃત્ય –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org