________________
૩૩૧
પ્રશ્ન ૯૧ મુ—જ્યારે અનાદિ મિથ્યાત્વનો અંત આવ્યા ત્યારે તે મિથ્યાત્મ કેવા પ્રકારનું સમજવું ?
ઉત્તર—અહિં પૃષ્ટ પરમે-કહ્યું છે કે-અહિં સિદ્ધાંત શૈલીમાં કાળ નિષ્ઠાએ ગુણદોષ પ્રાપ્તિ તથા વિરહ આ શ્રી ચાર ભાંગા કહ્યા છે તેનાં નામ કહે છે. ૧ અનાદ્ઘિ અનંત, ૨ અનાદિ સાંત, ૩ સાદિ સાંત, ૪ સાદિ અનત.
એ ચાર ભાંગાના અર્થ કહે છે, જેને મિથ્યાત્વાદિક અનાદિનુ છે. અને તે કોઇ દ્વિષસ મટશે પણ નહિ, એવા અભવ્યાદિકને અનાદિ અન’ત પ્રથમ ભાંગા છે ૧, અને જે ભવ્ય જીવે પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત કર્યું. તે વારે તે જીવે અનાદિના મિથ્યાત્વને અંત આણ્યે. તે માટે તેને અનાદિ સાંત ખીજો ભાંગે જાણવા ૨, તથા જે જીવ સમ્યકત્વ પામી વળી સમ્યકત્વ વમર કરી મિથ્યાત્વે ગયા તે વારે મિથ્યાત્વની આદિ થઈ, પછી કેટલાક કાળ મિથ્યાત્વે રહી વળી શુભ સામગ્રીના ચેાગથી ફરી સમ્યકત્વ પામ્યા. તે વારે મિથ્યાત્વના અત થયા એ ત્રીજો સાદિ સાંત નામા ભાંગે થયે ૩, તથા ચોથા સાદિ અનંત નામા ભાંગે તે ક્ષાયિક સમ્યકત્વાદિ ક્ષાયક ભાવે જેને જે ગુણ પ્રગટ થયા તે ગુણુ તેને હાય પશુ મિથ્યાત્વીને ન હોય, કેમકે ગ્રંથી ભેદ કર્યાં પછી જે મિથ્યાત્વ હાય, તે તે સાદિ સાંત ભાંગેજ હાય, માટે જેને સમ્યકત્વાદિક ક્ષાયક ગુણ પ્રગટયા તે સાદિ, અને તે ગુણુ આવ્યા જાય નહિ તે અનંત, એટલે ભવ્ય મિથ્યાત્વીને ત્રણે ભાંગા હોય, અને અભવ્ય મિથ્યાત્વીને એકજ અનાદિ અન ત ભાંગે હોય. ૪ ચદુત્તા: --- ગા
मिच्छत्तम भव्वाणं, तमणाड़ मत येणेयव्वं ॥ भव्वाणं तमणाइ, सपय्यवसितु सम्मते || १ ||
---
અઃ—અભવ્યને મિથ્યાત્વ અનાદિ અનંત ભાંગે હાય. અને ભષ્યને અનાદિ સ વસિત ભાંગે મિથ્યાત્વ હોય. ઇતિ.
પ્રશ્ન ૯૨ મુ—શિષ્ય-સમકિત કેટલા પ્રકારનાં ?
ઉત્તર--સમ્યકત્વ સ્વરૂપમાં સમ્યકત્વના ૧૫ ભેદ કહ્યા છે. તેનાં નામ. ૧ તત્ત્વ રૂચિ સમ્યકત્વ, ૨ દ્રશ્ય સમતિ, ૩ ભાવ સમકિત, ૪ નિશ્ચય સમકિત, ૫ વ્યવહાર સમકિત, ૬ નિસર્ગ સમિતિ, ૭ ઉપદેશ સુમિત, ૮ કારક સમિતિ, ૯ રેચક સમિકત, ૧૦ દીપક સમિતિ, ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org